અંકિતા નંદી, અંતરા નંદી અને જાહ્નવી શ્રીમાંકરે માનવી લાગણીઓ અને કલાત્મક અભિવ્યક્તિના આત્માને એકસાઈટ કરનારી શોધ શરૂ કરી છે. હાલના ઇન્ટરવ્યૂમાં આ મ્યૂઝિકલ ટ્રાયોએ તેમની પર્સનલ જર્ની બાબતે ખુલાસો કર્યો, જર્નીમાં આવેલા ભયના ક્ષણો શૅર કર્યા અને માતાએ તેમની કારકિર્દીને ઉછેરવા માટે આપેલા ગહન બલિદાન બાબતે જણાવ્યું હતું. ગુજરાતી મિડ-ડે ડોટ કોમ પર ચિરંતના ભટ્ટ દ્વારા આયોજિત આ સ્પેશિયલ ઇન્ટરવ્યૂમાં, જીવનના `રાસ`ના સારને શોધવામાં અને ચેરીશ પર્ફોર્મન્સ પર પ્રતિબિંબને પ્રોત્સાહિત કરતી ચર્ચાને કુશળતાપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ મ્યૂઝિકલ ટ્રાયો તેમના સંગીતની શક્તિ અને માનવ અનુભવની ઊંડાઈને જણાવે છે.