Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘તુઝસે નારાઝ નહીં ઝિંદગી’ ગીત ગાનારા સિંગર અનુપ ઘોષાલનું અવસાન

‘તુઝસે નારાઝ નહીં ઝિંદગી’ ગીત ગાનારા સિંગર અનુપ ઘોષાલનું અવસાન

Published : 16 December, 2023 11:03 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નસીરુદ્દીન શાહની ‘માસૂમ’નું ‘તુઝસે નારાઝ નહીં ઝિંદગી’ ફેમસ ગીત ગાનારા સિંગર અનુપ ઘોષાલનું ૭૭ વર્ષની વયે અવસાન થયું છે. આ ફિલ્મ ૧૯૮૩માં રિલીઝ થઈ હતી.

સિંગર અનુપ ઘોષાલ

સિંગર અનુપ ઘોષાલ


નસીરુદ્દીન શાહની ‘માસૂમ’નું ‘તુઝસે નારાઝ નહીં ઝિંદગી’ ફેમસ ગીત ગાનારા સિંગર અનુપ ઘોષાલનું ૭૭ વર્ષની વયે અવસાન થયું છે. આ ફિલ્મ ૧૯૮૩માં રિલીઝ થઈ હતી. તેઓ થોડા દિવસોથી સાઉથ કલકત્તાની હૉસ્પિટલમાં ઍડ્મિટ હતા. વધતી ઉંમરે થતી બીમારીથી તેઓ પીડાતા હતા. તેમને મલ્ટિ-ઑર્ગન ફેલ્યર થયું હતું. ૨૦૧૧માં તેમણે તૃણમૂલ કૉન્ગ્રેસ તરફથી ઇલેક્શન પણ લડ્યા હતા. તેમના પરિવારમાં તેમની બે દીકરીઓ છે. તેમના અવસાન પર દુ:ખ વ્યક્ત કરતાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ કહ્યું કે ‘અનુપ ઘોષાલના અવસાનથી મને અતિશય દુ:ખ થયું છે. તેમણે બંગાળી, હિન્દી અને અન્ય ભાષામાં ગીતો ગાયાં હતાં.’


Whatsapp-channel Whatsapp-channel

16 December, 2023 11:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK