Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બૉલીવુડની પાર્ટીઓમાં કેમ નથી જતો શ્રેયસ તલપડે?

બૉલીવુડની પાર્ટીઓમાં કેમ નથી જતો શ્રેયસ તલપડે?

Published : 24 August, 2024 08:59 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કારણ છે કે ત્યાં તમને કદાચ બકવાસ કરવા માટે બોલાવવામાં આવે છે

શ્રેયસ તલપડે

શ્રેયસ તલપડે


શ્રેયસ તલપડે બૉલીવુડની હાઈ પ્રોફાઇલ પાર્ટીઓમાં જતો નથી. એનું કારણ છે કે ત્યાં તમને કદાચ બકવાસ કરવા માટે બોલાવવામાં આવે છે. સાથે જ તેનું એમ પણ માનવું છે કે લોકો ત્યાં બનાવટી વાતો કરતા હોય છે. શ્રેયસ ‘ઇમર્જન્સી’માં ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના રોલમાં દેખાવાનો છે. તે ‘વેલકમ ટુ ધ જંગલ’માં પણ જોવા મળશે. બૉલીવુડની પાર્ટીઓમાં હાજર ન રહેવા વિશે શ્રેયસ તલપડે કહે છે, ‘ઉધર જાકે ક્યા બાતેં કરેંગે? કભી કભી અચ્છા હોતા હૈ કિ ફેક બાતેં કરને સે અચ્છા બાતેં ના કરો. એથી મને તો ઘરે મારી ફૅમિલી સાથે સમય પસાર કરવો ગમે છે. એવું નથી કે પાર્ટી અટેન્ડ કરીશ તો મને કામ મળશે. આપકો શાયદ પાર્ટીઝ મેં બકવાસ કરને બુલાએંગે.’


Whatsapp-channel Whatsapp-channel

24 August, 2024 08:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK