Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ભૂતપૂર્વ વડા પ્રધાન પી. વી. નરસિંહાની બાયોપિકને ડિરેક્ટ કરશે પ્રકાશ ઝા

ભૂતપૂર્વ વડા પ્રધાન પી. વી. નરસિંહાની બાયોપિકને ડિરેક્ટ કરશે પ્રકાશ ઝા

Published : 01 March, 2024 05:55 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ સિરીઝને અપ્લૉઝ એન્ટરટેઇનમેન્ટ અને અહા સ્ટુડિયો પ્રોડ્યુસ કરશે. લોકોને પી. વી. નરસિંહા રાવની અનેક જાણીઅજાણી વાતો જાણવા મળશે.

પ્રકાશ ઝા

પ્રકાશ ઝા


ભૂતપૂર્વ વડા પ્રધાન પી. વી. નરસિંહા રાવની લાઇફ પર વેબ-સિરીઝ બનવાની છે અને એને નૅશનલ અવૉર્ડ વિજેતા પ્રકાશ ઝા ડિરેક્ટ કરશે. એ સિરીઝનું નામ ‘હાફ લાયન’ છે. આ સિરીઝ રાઇટર વિનય સીતાપતિની બુક પરથી બનાવવામાં આવશે. આ સિરીઝ આ વર્ષે હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થવાની છે. આ શોમાં નરસિંહા રાવનું પાત્ર અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, પરેશ રાવલ કે પછી નસીરુદ્દીન શાહ ભજવશે એ નક્કી નથી. તેમનાં નામોની ચર્ચા ચાલી રહી છે. આ સિરીઝને અપ્લૉઝ એન્ટરટેઇનમેન્ટ અને અહા સ્ટુડિયો પ્રોડ્યુસ કરશે. લોકોને પી. વી. નરસિંહા રાવની અનેક જાણીઅજાણી વાતો જાણવા મળશે.


Whatsapp-channel Whatsapp-channel

01 March, 2024 05:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK