Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લાહોર 1947 સાથેની ટક્કર ટાળવા માટે બદલાઈ કાર્તિક આર્યનની નાગઝિલાની રિલીઝ-ડેટ

લાહોર 1947 સાથેની ટક્કર ટાળવા માટે બદલાઈ કાર્તિક આર્યનની નાગઝિલાની રિલીઝ-ડેટ

Published : 17 April, 2026 10:40 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

`નાગઝિલા’ના મેકર્સ કોઈ પણ જોખમ લીધા વગર ફિલ્મને સારી બૉક્સ-ઑફિસ સ્પેસ આપવા માગે છે અને એટલે જ આ નિર્ણય લેવામાં આવ્યો

‘નાગઝિલા’ની રિલીઝ-તારીખ આગળ ધપાવી દેવામાં આવી છે

‘નાગઝિલા’ની રિલીઝ-તારીખ આગળ ધપાવી દેવામાં આવી છે


કાર્તિક આર્યનની આગામી ફિલ્મ ‘નાગઝિલા’ની રિલીઝ-ડેટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફિલ્મની પહેલાં સની દેઓલ અને આમિર ખાનની ફિલ્મ ‘લાહોર 1947’ સાથે બૉક્સ-ઑફિસ પર ટક્કર થવાની હતી, પણ હવે ‘નાગઝિલા’ની રિલીઝ-તારીખ આગળ ધપાવી દેવામાં આવી છે. ‘નાગઝિલા’ પહેલાં ૧૪ ઑગસ્ટે રિલીઝ થવાની હતી, પરંતુ ‘લાહોર 1947’ સાથે સીધી ટક્કર ટાળવા માટે નિર્માતાઓએ એને આવતા વર્ષે ૧૨ ફેબ્રુઆરીએ રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. હકીકતમાં ‘નાગઝિલા’ના મેકર્સ કોઈ પણ જોખમ લીધા વગર ફિલ્મને સારી બૉક્સ-ઑફિસ સ્પેસ આપવા માગે છે અને એટલે જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

17 April, 2026 10:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK