Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ૧૯૬૦માં જે પેઇન્ટિઁગ વીસ હજારમાં વેચાતું હતું એના આજે વીસ કરોડ આવે

૧૯૬૦માં જે પેઇન્ટિઁગ વીસ હજારમાં વેચાતું હતું એના આજે વીસ કરોડ આવે

Published : 24 February, 2024 11:01 AM | Modified : 24 February, 2024 11:08 AM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

ભારતીય કલા પ્રત્યે લોકોના દૃ​ષ્ટિકોણમાં આવેલા બદલાવનું આ પ્રૂફ છે. એને લાવવા માટે મથેલા દેશના ઘણા કર્મવીરોમાંથી એક કર્મવીર એટલે ડૉ. સરયુ વિનોદ દોશી.

સરયુ દોશી, આર્ટ  હિસ્ટોરિયન- પદ્‍મશ્રી ૧૯૯૯

ભારત ભાગ્ય વિધાતા

સરયુ દોશી, આર્ટ હિસ્ટોરિયન- પદ્‍મશ્રી ૧૯૯૯


વાત એક-બે વર્ષની નથી, પણ મિનિમમ ૬૦ વર્ષ સુધી આર્ટને લગતી દેશની વિવિધ સંસ્થાઓમાં મહત્ત્વની પોઝિશન પર કામ કરવું અને દિવસનો પોણા ભાગનો સમય એમાં જ ખર્ચી નાખવો અને છતાં વળતરરૂપે એક રૂપિયો પણ ન લેવો. આર્ટ માટેનું આવું સમર્પણ અને આર્ટ માટેનું આવું ડેડિકેશન જવલ્લે જ જોવા મળે. અત્યારે સાઉથ મુંબઈમાં રહેતાં એઇટી પ્લસની ઉંમરનાં સરયુબહેનનો એક પણ દિવસ કામ વિનાનો નથી જતો. ધારો કે તેમણે કોઈ સંસ્થાનું કામ ન કરવાનું હોય તો પણ પેઇન્ટિંગ સ્ટડીનું કામ તેઓ તેઓ સતત કરતાં જ રહે છે.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

24 February, 2024 11:08 AM IST | Mumbai | Ruchita Shah

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK