Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ૧૧ વર્ષ પછી જ ઘરે પાછો આવીશ એવી ભીષ્મપ્રતિજ્ઞા લઈને એનર્જી સ્વરાજ યાત્રા પર નીકળી પડ્યા છે મુંબઈના આ પ્રોફેસર

૧૧ વર્ષ પછી જ ઘરે પાછો આવીશ એવી ભીષ્મપ્રતિજ્ઞા લઈને એનર્જી સ્વરાજ યાત્રા પર નીકળી પડ્યા છે મુંબઈના આ પ્રોફેસર

Published : 14 July, 2024 01:48 PM | IST | Mumbai
Aashutosh Desai | feedbackgmd@mid-day.com

આ પ્રોફેસરને કોઈક સોલર ગાંધી કહે છે તો કોઈક સોલર મૅન ઑફ ઇન્ડિયા કહે છે

ચેતનસિંહ સોલંકી

ચેતનસિંહ સોલંકી


કુદરતી સંસાધનોનો સમજીવિચારીને ઉપયોગ કરવો જોઈએ એ મંત્રનો ભેખ ધારણ કરીને ૨૦૨૦થી સોલર પાવરથી ચાલતી બસમાં ભારતભ્રમણ કરી રહેલા ચેતનસિંહ સોલંકીએ સેંકડો ગામમાં સૌરઊર્જાથી સંચાલિત ફાનસનો ઉજાસ ફેલાવ્યો છે અને તેઓ લોકોને પર્યાવરણ બાબતે સંવેદનશીલ થવા ઝંઝોળવાનું કામ કરી રહ્યા છે. કોઈ સિસ્ટમના બદલાવ માટે વિરોધ-પ્રદર્શનો નહીં પણ વ્યક્તિગત સંવેદના જગાવીને જન-જનને જગાડવા દેશભ્રમણ કરી રહેલા આ પ્રોફેસરને કોઈક સોલર ગાંધી કહે છે તો કોઈક સોલર મૅન ઑફ ઇન્ડિયા કહે છે

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

14 July, 2024 01:48 PM IST | Mumbai | Aashutosh Desai

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK