૨૦૦૩માં આપણા દિલ્હીની પસંદગી થઈ હતી. ઇમેજ પ્રકાશનના લોગો સાથે કૅપ્શન હતી – પુસ્તકો : વિશ્વ તરફ ઊઘડતી બારી
અર્ઝ કિયા હૈ
પ્રતીકાત્મક તસવીર
૨૩ એપ્રિલે વિશ્વ પુસ્તક દિવસ છે. ૧૯૯૫માં યુનેસ્કો દ્વારા એની શરૂઆત થઈ હતી. એની ઉજવણી માટે દર વર્ષે વિશ્વમાંથી એક શહેરની પસંદગી થાય છે જ્યાં પુસ્તક સંદર્ભિત વિશેષ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. ૨૦૨૪ માટે ફ્રાન્સના સ્ટ્રાસબોર્ગ શહેરની પસંદગી થઈ છે. ૨૦૦૩માં આપણા દિલ્હીની પસંદગી થઈ હતી. ઇમેજ પ્રકાશનના લોગો સાથે કૅપ્શન હતી – પુસ્તકો : વિશ્વ તરફ ઊઘડતી બારી. પુસ્તક મિત્ર પણ બની શકે અને માર્ગદર્શક પણ બની શકે. કમલેશ શુક્લ મહત્તાનું પ્રતિપાદન કરે છે...