Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > એના ઇલાજરૂપે બસ પુસ્તકો પીધાં છે

એના ઇલાજરૂપે બસ પુસ્તકો પીધાં છે

21 April, 2024 02:03 PM IST | Mumbai
Hiten Anandpara

૨૦૦૩માં આપણા દિલ્હીની પસંદગી થઈ હતી. ઇમેજ પ્રકાશનના લોગો સાથે કૅપ્શન હતી – પુસ્તકો : વિશ્વ તરફ ઊઘડતી બારી

પ્રતીકાત્મક તસવીર

અર્ઝ કિયા હૈ

પ્રતીકાત્મક તસવીર


૨૩ એપ્રિલે વિશ્વ પુસ્તક દિવસ છે. ૧૯૯૫માં યુનેસ્કો દ્વારા એની શરૂઆત થઈ હતી. એની ઉજવણી માટે દર વર્ષે વિશ્વમાંથી એક શહેરની પસંદગી થાય છે જ્યાં પુસ્તક સંદર્ભિત વિશેષ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. ૨૦૨૪ માટે ફ્રાન્સના સ્ટ્રાસબોર્ગ શહેરની પસંદગી થઈ છે. ૨૦૦૩માં આપણા દિલ્હીની પસંદગી થઈ હતી. ઇમેજ પ્રકાશનના લોગો સાથે કૅપ્શન હતી – પુસ્તકો : વિશ્વ તરફ ઊઘડતી બારી. પુસ્તક મિત્ર પણ બની શકે અને માર્ગદર્શક પણ બની શકે. કમલેશ શુક્લ મહત્તાનું પ્રતિપાદન કરે છે...

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

21 April, 2024 02:03 PM IST | Mumbai | Hiten Anandpara

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK