Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Ravindra Jadeja

લેખ

રવીન્દ્ર જાડેજાનું બૅટ અમ્પાયરના ગેજમાંથી પસાર ન થઈ શક્યું.

સનરાઇઝર્સ હૈદરાબાદ સામે બૅટ-ટેસ્ટમાં નિષ્ફળ રહ્યા સ્પિનર્સ જાડેજા અને નૂર અહમદ

ચેન્નઈના બન્ને સ્પિનર્સ શરમમાં મુકાયા હતા. લાઇવ-મૅચમાં મેદાન પર તેમનું બૅટ માપદંડ અનુસાર ન હોવાથી તેમને પૅવિલિયનથી અન્ય બૅટ મગાવવું પડ્યું હતું.

27 April, 2025 10:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આશિષ નહેરા અને રવિન્દ્ર જાડેજા

રવીન્દ્ર જાડેજાને શ્રેષ્ઠ ફીલ્ડર માને છે ગુજરાતનો હેડ કોચ આશિષ નેહરા

પંચાવન વર્ષનો જૉન્ટી ર્‍હોડ્સ તેના સમયના શ્રેષ્ઠ ફીલ્ડર્સમાંથી એક હતો. તે હાલમાં લખનઉ સુપર જાયન્ટ્સનો ફીલ્ડિંગ કોચ છે, જ્યારે રવીન્દ્ર જાડેજા ઇન્ટરનૅશનલ અને IPL જેવી લીગમાં વર્ષોથી પોતાની શાનદાર ફીલ્ડિંગ પ્રતિભાથી ક્રિકેટજગતને પ્રભાવિત કરતો રહ્યો છે.

23 April, 2025 07:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રેયસ ઐય્યર અને ઈશાન કિશjન

ભારતીય ક્રિકેટ બોર્ડના સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટમાં શ્રેયસ ઐયર, ઈશાન કિશનનું કમબૅક

સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટ માટે લાયક બનવા માટે પ્લેયર્સે એક કૅલેન્ડર વર્ષમાં ત્રણ ટેસ્ટ અથવા આઠ વન-ડે અથવા ૧૦ T20 મૅચ રમવાની હોય છે.

22 April, 2025 08:24 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રવિચન્દ્રન અશ્વિન

અશ્વિનની યુટ્યુબ ચૅનલ પર CSKની મૅચના પ્રીવ્યુ અને રિવ્યુ હવે નહીં થશે

IPL 2025માં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) માટે વાપસી કરનાર ભૂતપૂર્વ ભારતીય સ્પિનર રવિચન્દ્રન અશ્વિનની યુટ્યુબ પર બે ચૅનલ છે. હાલમાં તેની ‘અશ્વિન’ નામની ચૅનલ પર ઇંગ્લિશમાં અને ‘ઐશ કી બાત’ નામની ચૅનલ પર હિન્દીમાં મૅચનું વિશ્લેષણ કરવામાં આવે છે.

09 April, 2025 06:55 IST | Chennai | Gujarati Mid-day Correspondent

ફોટા

ઈન્ડિયન ક્રિકેટ ટીમ અને પીએમ નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદીએ બુમરાહના દીકરા અંગદને ઉપાડી લીધો, પણ T20 વર્લ્ડ કપ ન ઉપાડ્યો

ITC મૌર્ય હોટેલમાં ફ્રેશ થયા બાદ રોહિત ઍન્ડ કંપની નવી ચૅમ્પિયન્સ જર્સી પહેરીને ૪.૭ કિલોમીટરના અંતરે આવેલા ૭, લોક કલ્યાણ માર્ગસ્થિત વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આવાસ પર પહોંચી હતી. જુઓ તસવીરો

05 July, 2024 10:41 IST | Delhi | Gujarati Mid-day Correspondent
રોહિત શર્મા, પીએમ નરેન્દ્ર મોદી, રાહુલ દ્રવિડ (તસવીર: પીટીઆઈ)

T20 World Cup 2024: ટીમ ઈન્ડિયાએ કરી PM નરેન્દ્ર મોદી સાથે દિલ્હીમાં મુલાકાત

T20 વર્લ્ડ કપ 2024 વિજેતા ટીમ ઈન્ડિયા દિલ્હી પહોંચ્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાનની મુલાકાત લીધી. (તસવીર: પીટીઆઈ)

04 July, 2024 03:31 IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
રામ મંદિરની ફાઇલ તસવીર

Ayodhya Ram Mandir: સ્પોર્ટ્સના આ સિતારાઓને મળ્યું છે પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ

૨૨ જાન્યુઆરીને હવે માત્ર ગણતરીના જ કલાકો બાકી છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે આખી અયોધ્યા નગરી અને રામ મંદિર (Ayodhya Ram Mandir) સજાવવામાં આવ્યા છે. લગભગ દરેક ક્ષેત્રના જાણીતા લોકોને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આમંત્રણ પહોંચી ગયું છે. સ્પોર્ટ્સ જગતના અનેક સિતારાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. ચાલો જોઈએ સ્પોર્ટ્સ જગતમાંથી કોને-કોને મળ્યું છે આમંત્રણ…

19 January, 2024 05:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
હાર્દિક પંડ્યા, વિરાટ અને અનુષ્કા અને પીવી સિંધુની તસવીરોનો કૉલાજ

ભારતીય સ્પોર્ટ્સ સ્ટાર્સે તિરંગો ફરકાવી કરી સ્વતંત્રતા દિવસની ઉજવણી, જુઓ તસવીરો

Independence Day 2023: પીવી સિંધુ, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા જેવા ભારતીય સ્પોર્ટ્સ સ્ટાર્સે સોમવારે ટ્વિટર પર ભારતની 75મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે દેશના નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી. તસવીર સૌજન્ય: ટ્વિટર

11 August, 2023 07:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

વિડિઓઝ

૨૦૨૫ ચેમ્પિયન્સ ટ્રોફી જીત બાદ રીવાબા જાડેજા અને અક્ષર પટેલ અમદાવાદ પાછા ફર્યા

૨૦૨૫ ચેમ્પિયન્સ ટ્રોફી જીત બાદ રીવાબા જાડેજા અને અક્ષર પટેલ અમદાવાદ પાછા ફર્યા

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત બાદ ભારતીય ક્રિકેટર અક્ષર પટેલ અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા અમદાવાદ પાછા ફર્યા. ૯ માર્ચે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાયેલી ફાઇનલમાં ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને ચાર વિકેટથી હરાવીને પોતાનો ત્રીજો ચેમ્પિયન્સ ટ્રોફી ખિતાબ જીત્યો.

11 March, 2025 07:56 IST | Ahmedabad
કોહલી, રોહિત બાદ રવિન્દ્ર જાડેજાની પણ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ

કોહલી, રોહિત બાદ રવિન્દ્ર જાડેજાની પણ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ

ભારતે બાર્બાડોસમાં દક્ષિણ આફ્રિકા સામે રનથી વિજય મેળવ્યા બાદ બીજો ICC T20 વર્લ્ડ કપ જીતી લીધો હતો. મેચ પછી, કેપ્ટન રોહિત શર્મા અને બેટિંગ માસ્ટર વિરાટ કોહલીએ T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી, એક યુગનો અંત ચિહ્નિત કર્યો. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા જે 2009ના ડેબ્યુથી તેમના શાનદાર યોગદાન માટે જાણીતો છે, તેણે પણ હૃદયપૂર્વકની ઇનસ્ટાગ્રામ પોસ્ટ કરી આ ક્રિકેટ ફોર્મેટને વિદાય આપી. જાડેજાની પ્રભાવશાળી કારકિર્દીમાં તેણે 74 T20I માં રમી છે, જેમાં તેણે બેટ અને બોલ બંને વડે તેની કુશળતા દર્શાવી, 515 રન બનાવ્યા અને 54 વિકેટો લીધી છે. ભારતે તેના વિજય સાથે નિવૃત્તિ લેનાર સિતારાઓના વારસાની પણ ઉજવણી કરી.

01 July, 2024 12:45 IST | New Delhi
લોકસભા ચૂંટણી ૨૦૨૪: જાડેજાના પત્ની રીવાબાએ જામનગરમાં મતદાન કર્યું

લોકસભા ચૂંટણી ૨૦૨૪: જાડેજાના પત્ની રીવાબાએ જામનગરમાં મતદાન કર્યું

ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ ૭ મેના રોજ જામનગરમાં મતદાન મથક નંબર ૧૨૨ પર પોતાનો મત આપ્યો હતો. ભાજપે કોંગ્રેસના જેપી મારવિયા સામે જામનગર બેઠક પરથી પૂનમબેન માડમને મેદાનમાં ઉતાર્યા છે. નોંધનીય છે કે, ગુજરાતની ૨૫ લોકસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે.

07 May, 2024 03:52 IST | Jamnagar
World Cup 2023: રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાએ ભારતની જીત માટે કરી પ્રાર્થના

World Cup 2023: રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાએ ભારતની જીત માટે કરી પ્રાર્થના

ICC વર્લ્ડ કપ 2023માં ભારત અને ઈંગ્લેન્ડ 29 ઓક્ટોબરે લખનૌના એકાના સ્ટેડિયમ ખાતે સામસામે ટકરાશે. સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજાએ મેચ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેઓએ કહું કે, "સૌ પ્રથમ, હું ભારતીય ક્રિકેટ ટીમ અને તમામ ક્રિકેટ ચાહકોને અભિનંદન આપવા માંગુ છું. હું ઈચ્છું છું અને પ્રાર્થના કરું છું કે આપણો દેશ ફરીથી વર્લ્ડ કપ જીતે. તે (રવીન્દ્ર જાડેજા) જે સ્થિતિમાં બેટિંગ માટે આવે છે તે દબાણની સ્થિતિ છે. તેને આવી પરિસ્થિતિઓનો અનુભવ છે."

28 October, 2023 04:42 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK