Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > વીડિયોઝ > નવા સંસદ ભવનના ઉદ્ઘાટનનો બહિષ્કાર કરનાર કોંગ્રેસને પીએમ મોદીનો સણસણતો જવાબ

નવા સંસદ ભવનના ઉદ્ઘાટનનો બહિષ્કાર કરનાર કોંગ્રેસને પીએમ મોદીનો સણસણતો જવાબ

01 June, 2023 02:54 IST | New Delhi

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના અજમેરમાં એક જાહેર રેલીને સંબોધિત કરી હતી. તેમને સંબોધતી વખતે વડાપ્રધાને નવા સંસદ ભવનના ઉદ્ઘાટનનો બહિષ્કાર કરતા વિપક્ષોને સણસણતો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, `કોંગ્રેસે નવા સંસદ ભવનના નિર્માણમાં મહેનત કરનારા 60,000 કાર્યકરોનું અપમાન કર્યું છે.`

01 June, 2023 02:54 IST | New Delhi

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK