Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > વીડિયોઝ > Nijjar Row: EAM એસ જયશંકરે કેનેડાના પીએમને પુરાવા શૅર કરવા ફેંક્યો પડકાર

Nijjar Row: EAM એસ જયશંકરે કેનેડાના પીએમને પુરાવા શૅર કરવા ફેંક્યો પડકાર

16 November, 2023 06:01 IST | Delhi

EAM જયશંકરે સ્પષ્ટપણે કહ્યું કે નિજ્જરની હત્યામાં કેનેડા તરફથી કોઈ પુરાવા આપવામાં આવ્યા નથી. જયશંકરે કહ્યું હતું કે, "જો તમારી પાસે આવો આરોપ લગાવવાનું કારણ હોય, તો કૃપા કરીને પુરાવા અમારી સાથે શૅર કરો." ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યામાં પીએમ ટ્રુડોના ભારત પર આરોપો બાદ ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી.

16 November, 2023 06:01 IST | Delhi

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK