Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > વીડિયોઝ > એર ઈન્ડિયાની પાઈલટ કેપ્ટન ઝોયા અગ્રવાલ કરી ઈન્ડિગોની ઘટના પર વાત

એર ઈન્ડિયાની પાઈલટ કેપ્ટન ઝોયા અગ્રવાલ કરી ઈન્ડિગોની ઘટના પર વાત

17 January, 2024 01:28 IST | New Delhi

વિમાનમાં ઈન્ડિગોના પાઈલટ પર કથિત હુમલાની ઘટના બાદ, એર ઈન્ડિયાના પાઈલટ કેપ્ટન ઝોયા અગ્રવાલે ઈન્ડિગો સ્લેપગેટની ઘટનાની નિંદા કરી અને ભારપૂર્વક જણાવ્યું કે હિંસા એ કોઈ પણ પરિસ્થિતિમાં માર્ગ નથી." પાયલોટ સાથે ક્યારે થાય તે વિશે ભૂલી જાવ, ક્રૂ મેમ્બર એક પ્રોફેશનલ છે, તે જ વ્યક્તિ તમને બધાને તમારા ગંતવ્ય સ્થાને પોહચાડશે," એર ઈન્ડિયાના પાઈલટ કેપ્ટને ANIને કહ્યું. અગાઉ ૧૪ જાન્યુઆરીએ, એક મુસાફર ઈન્ડિગોની ફ્લાઈટના પાઈલટને મારતો જોવા મળ્યો હતો જ્યારે તે દિલ્હી એરપોર્ટ પર પ્રસ્થાનમાં વિલંબની જાહેરાત કરી રહ્યો હતો. એરલાઈન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વિમાનમાં ઈન્ડિગોના પાઈલટ સામે કથિત હુમલાની ઘટના બાદ, આરોપી પેસેન્જરને `અનૈતિક` જાહેર કરવામાં આવ્યો હતો.

 

17 January, 2024 01:28 IST | New Delhi

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK