Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


આ તમામ તસવીરો- પીટીઆઈ

નરેન્દ્ર મોદીએ કાશ્મીરમાં વિકાસના નવા યુગની શરૂઆત કરાવી- જુઓ તસવીરો

આજે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચેનાબ નદી પર વિશ્વના સૌથી ઊંચા પુલનું ઉદ્ઘાટન કર્યું હતું. કાશ્મીર રેલ સેવાને સમર્પિત આ પ્રોજેક્ટની છેલ્લા ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી. (તમામ તસવીરો- પીટીઆઈ)

07 June, 2025 07:19 IST | Jammu and Kashmir | Gujarati Mid-day Online Correspondent
તસવીરોઃ એજન્સી

જમ્મુ-કાશ્મીરમાં નવી શરુ થઈ રહેલી વંદે ભારત ટ્રેનનો ફર્સ્ટ લુક જોયો તમે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ શુક્રવારે જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)ના કટરા (Katra) અને શ્રીનગર (Srinagar) વચ્ચે વંદે ભારત (Vande Bharat) ટ્રેન સેવાને લીલી ઝંડી આપી હતી, જે કાશ્મીર ખીણ અને જમ્મુ ક્ષેત્ર વચ્ચેની પ્રથમ ટ્રેન જોડાણ છે. જમ્મુ-કાશ્મીરમાં નવી શરુ થઈ રહેલી વંદે ભારત ટ્રેનનો ફર્સ્ટ લુક જો તમે ન જોયો હોય તો જોઈ લેજો. (તસવીરોઃ પીટીઆઇ, એએફપી)

07 June, 2025 07:19 IST | Srinagar | Gujarati Mid-day Online Correspondent
દલ ખાલસાના કાર્યકરોએ અમૃતસરમાં વિરોધ કૂચ કાઢી. (તસવીરો: મિડ-ડે)

Photos: પંજાબના સુવર્ણ મંદિરમાં ખાલિસ્તાન ઝિંદાબાદના નારા સંભળાયા, સુરક્ષા વધારી

શુક્રવારે અમૃતસરના સુવર્ણ મંદિરમાં ઑપરેશન બ્લુસ્ટારની 41મી વર્ષગાંઠ કડક સુરક્ષા વચ્ચે ઉજવવામાં આવી. (તસવીરો: મિડ-ડે)

07 June, 2025 07:12 IST | Amritsar | Gujarati Mid-day Online Correspondent
તસવીરો: પીટીઆઈ

એક પેડ મા કે નામ: વિશ્વ પર્યાવરણ દિવસે PM મોદી દિલ્હીના વનસ્થલી પાર્કની મુલાકાતે

વિશ્વ પર્યાવરણ દિવસ (World Environment Day) નિમિત્તે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narednra Modi)એ ગુરુવારે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ (Bhupender Yadav), દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેના (Vinai Kumar Saxena), દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા (Rekha Gupta) અને મંત્રી મનજિન્દર સિંહ સિરસા (Manjinder Singh Sirsa) સાથે `એક પેડ મા કે નામ` (Ek Ped Maa Ke Naam) પહેલના ભાગ રૂપે દિલ્હી (Delhi)ના ભગવાન મહાવીર વનસ્થલી પાર્ક (Vanasthali Park)ની મુલાકાત લીધી. (તસવીરો: પીટીઆઈ)

06 June, 2025 06:54 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં પૂજા અર્ચના કરી (તસવીરો: એજન્સી)

અયોધ્યાના રામ મંદિરમાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા અને અભિષેક યોજાયો, જુઓ તસવીરો

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં રામ જન્મભૂમિ સંકુલની અંદર આઠ નવા બનેલા મંદિરોમાં મૂર્તિઓની સ્થાપના સાથે `રાજા રામ`નો અભિષેક કરવામાં આવ્યો હતો. આજે મંદિરમાં બીજો મોટો અભિષેક સમારોહ હતો. આ વિધિ `અભિજીત મુહૂર્ત` દરમિયાન થઈ હતી, જેને હિન્દુ કેલેન્ડરમાં સૌથી શુભ મુહૂર્તોમાંનો એક માનવામાં આવે છે. દેવતાઓનો અભિષેક સવારે 6:30 વાગ્યે `યજ્ઞ મંડપ`માં પ્રાર્થના સાથે શરૂ થયો હતો, ત્યારબાદ સવારે 9 વાગ્યે `હવન` કરવામાં આવ્યો. કૅમેરા અને મોટી સ્ક્રીન જેવી દ્રશ્ય ટૅકનોલૉજીની મદદથી, બધા મંદિરોમાં એક સાથે કેન્દ્રીયકૃત ધાર્મિક વિધિઓ શરૂ થઈ. (તસવીરો: એજન્સી)

06 June, 2025 06:51 IST | Ayodhya | Gujarati Mid-day Online Correspondent
તસવીરઃ પીટીઆઇ

PM મોદીએ બિહારમાં ૪૮,૫૨૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું, જુઓ તસવીરો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)એ શુક્રવારે બિહાર (Bihar)ની મુલાકાત દરમિયાન ૪૮,૫૨૦ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન (PM Modi in Bihar) કર્યું. તેમણે ‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor)ની પણ પ્રશંસા કરી. વડાપ્રધાન મોદીએ ઉમેર્યું કે, પાકિસ્તાન અને દુનિયાએ ભારતની દીકરીઓની ‘સિંદૂર’ની શક્તિ જોઈ છે. (તસવીરોઃ પીટીઆઇ)

30 May, 2025 03:31 IST | Patna | Gujarati Mid-day Online Correspondent
પીએમ નરેન્દ્ર મોદીએ યુવા ખેલાડીને બિરદાવ્યો (સૌજન્ય: નરેન્દ્ર મોદી X અને ફાઇલ તસવીર)

IPL ગજાવનાર 14 વર્ષના સ્ટાર ક્રિકેટર વૈભવ સૂર્યવંશીને PM મોદી મળ્યા, જુઓ તસવીરો

વડા પ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં બિહાર પ્રવાસે હતા. આ દરમિયાન તેમણે રોડ શો કર્યો હતો. આ મુલાકાત વખતે પીએમ મોદીએ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 (IPL 2025) માં રાજસ્થાન રૉયલ્સ (RR) વતી જોરદાર પર્ફોર્મન્સ કરનાર 14 વર્ષના ખેલાડી વૈભવ સૂર્યવંશી અને તેના માતા-પિતાને પટના ઍરપોર્ટ પર મળ્યા હતા. (તસવીરો: નરેન્દ્ર મોદી X અને ફાઇલ તસવીર)

30 May, 2025 02:56 IST | Patna | Gujarati Mid-day Online Correspondent
રાજનાથ સિંહ નૌકાદળના યોદ્ધાઓને સંબોધન કરવા પહોંચ્યા હતા. (તસવીરો- પીટીઆઈ)

રક્ષામંત્રીએ INS વિક્રાંત પરથી પાકિસ્તાનને કડક શબ્દોમાં આપી ચેતવણી- જુઓ તસવીરો

ગોવામાં આઈએનએસ વિક્રાંત પર સવાર નૌકાદળના યોદ્ધાઓ સાથેની વાતચીતમાં રાજનાથ સિંહે ઈસ્લામાબાદને કડક ચેતવણી આપતા કહ્યું હતું કે, ભારત આતંકવાદનો સામનો કરવા માટે એવી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં અચકાશે નહીં, જેના વિશે પાકિસ્તાને વિચાર્યું પણ નહીં હોય (તસવીરો- પીટીઆઈ)

30 May, 2025 02:25 IST | Delhi | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK