જીએસટી વિભાગ દ્વારા લેવામાં આવેલા આ પગલાનો ઉદ્દેશ તમાકુ ઉત્પાદન ક્ષેત્રમાં આવકના લીકેજને રોકવાનો છે.
પ્રતીકાત્મક તસવીર
જો તમે પાનમસાલા, ગુટકા અને તમાકુના ઉત્પાદક અને વેપારી છો તો આ સમાચાર તમારા માટે છે. જીએસટી વિભાગે હવે એક નવી ઍડ્વાઇઝરી ઇશ્યુ કરી છે. જો તમાકુ પ્રોડક્ટના ઉત્પાદકોએ તેમની પૅકિંગ મશીનરીની નોંધણી ન કરાવી હોય તો તેમણે જીએસટી સત્તાવાળાઓને દંડ ચૂકવવો પડશે. જીએસટી વિભાગ દ્વારા લેવામાં આવેલા આ પગલાનો ઉદ્દેશ તમાકુ ઉત્પાદન ક્ષેત્રમાં આવકના લીકેજને રોકવાનો છે.
