Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બેંગ્લોરથી વારાણસી જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટમાં સમસ્યા, તેંલગાણામાં કર્યુ ઈમરજન્સી લેન્ડિંગ

બેંગ્લોરથી વારાણસી જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટમાં સમસ્યા, તેંલગાણામાં કર્યુ ઈમરજન્સી લેન્ડિંગ

04 April, 2023 12:08 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બેંગ્લોરથી વારાણસી જઈ રહેલી એરલાઈન કંપની ઈન્ડિગોની ફ્લાઈટમાં મુશ્કેલી ઉભી થતાં તેંલગાણામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


બેંગ્લોરથી વારાણસી જઈ રહેલી એરલાઈન કંપની ઈન્ડિગોની ફ્લાઈટ (Indigo Flight) (6E897)નું મંગળવારે સવારે તેલંગાણાના શમશાબાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ (Emergency Landing)કરવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે પ્લેનમાં કોઈ ટેકનિકલ ખામી હતી જેના કારણે તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જણાવવામાં આવ્યું છે કે આ વિમાનમાં 137 મુસાફરો હતા. ડીજીસીએએ કહ્યું છે કે તમામ મુસાફરો સુરક્ષિત છે.

અગાઉ પક્ષી કાર્ગો પ્લેન સાથે અથડાયું હતું



આ પહેલા 1 એપ્રિલના રોજ દિલ્હીથી દુબઈ જતા કાર્ગો પ્લેન પક્ષી સાથે અથડાયું હતું. આ પછી, એલર્ટ જારી કર્યા પછી, તેને દિલ્હી એરપોર્ટ પર પાછો લાવવામાં આવ્યો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પક્ષી અથડાવાને કારણે પ્લેનની વિન્ડશિલ્ડમાં તિરાડ પડી હતી. જોકે, થોડા સમય બાદ પ્લેન ફરી ટેક ઓફ થયું હતું.


આ પણ વાંચો: Twitter Logo:એલન મસ્કે બદલ્યો લોગો, હવે બ્લૂ બર્ડને બદલે દેખાશે આ શ્વાન


Whatsapp-channel Whatsapp-channel

04 April, 2023 12:08 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK