Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જ્યાં સુધી છોકરીઓની નાભિ ઢંકાયેલી રહેશે ત્યાં સુધી તેઓ સુરક્ષિત રહેશે

જ્યાં સુધી છોકરીઓની નાભિ ઢંકાયેલી રહેશે ત્યાં સુધી તેઓ સુરક્ષિત રહેશે

Published : 04 May, 2025 08:07 AM | Modified : 05 May, 2025 07:01 AM | IST | Madhya Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મધ્ય પ્રદેશના જાણીતા કથાવાચક પંડિત પ્રદીપ મિશ્રાનું ચર્ચાસ્પદ વિધાન, છોકરીઓના પેટની નાભિ જ્યાં સુધી ઢંકાયેલી રહેશે ત્યાં સુધી તેઓ સુરક્ષિત રહી શકશે, કારણ કે આજના સમયમાં પહેરવેશને કારણે જ ગુના વધી રહ્યા છે.

જ્યાં સુધી છોકરીઓની નાભિ ઢંકાયેલી રહેશે ત્યાં સુધી તેઓ સુરક્ષિત રહેશે

જ્યાં સુધી છોકરીઓની નાભિ ઢંકાયેલી રહેશે ત્યાં સુધી તેઓ સુરક્ષિત રહેશે


મધ્ય પ્રદેશના સિરોહીના જાણીતા કથાવાચક પંડિત પ્રદીપ મિશ્રાએ મહિલાઓની સુરક્ષાના મુદ્દે એક એવું નિવેદન આપ્યું છે જેના કારણે તેઓ વિવાદના વમળમાં મુકાયા છે. રાજસ્થાનના પાટનગર જયપુરમાં સાત દિવસીય શિવ મહાપુરાણ કથાના બીજા દિવસે શનિવારે તેમણે મહિલા-સુરક્ષાના મુદ્દે બોલતાં કહ્યું હતું કે ‘છોકરીઓના પેટની નાભિ જ્યાં સુધી ઢંકાયેલી રહેશે ત્યાં સુધી તેઓ સુરક્ષિત રહી શકશે, કારણ કે આજના સમયમાં પહેરવેશને કારણે જ ગુના વધી રહ્યા છે. જો તુલસીના છોડના મૂળ દેખાવા લાગે તો તુલસીનો છોડ મરી જાય છે એમ છોકરીઓની નાભિ પણ તેમના શરીરની જડ છે, એને ઢાંકીને રાખવી જોઈએ. એ જેટલી ઢંકાયેલી રહેશે એટલી છોકરીઓ સુરક્ષિત રહેશે.’

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

05 May, 2025 07:01 AM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK