Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અમરનાથ યાત્રાનો અત્યાર સુધીમાં લગભગ સવાત્રણ લાખ યાત્રાળુએ લાભ લીધો

અમરનાથ યાત્રાનો અત્યાર સુધીમાં લગભગ સવાત્રણ લાખ યાત્રાળુએ લાભ લીધો

Published : 28 July, 2019 10:56 AM | IST | શ્રીનગર

અમરનાથ યાત્રાનો અત્યાર સુધીમાં લગભગ સવાત્રણ લાખ યાત્રાળુએ લાભ લીધો

અમરનાથ યાત્રાનો અત્યાર સુધીમાં લગભગ સવાત્રણ લાખ યાત્રાળુએ લાભ લીધો

અમરનાથ યાત્રાનો અત્યાર સુધીમાં લગભગ સવાત્રણ લાખ યાત્રાળુએ લાભ લીધો


શનિવારે સવારે જમ્મુ-કશ્મીરમાં હવામાન પ્રતિકૂળ બનતાં અમરનાથ યાત્રાને અટકાવી દેવામાં આવી હતી. અત્યાર સુધીમાં ૩,૧૪,૫૮૪ લોકો અમરનાથ બાબાનાં દર્શન કરી ચૂક્યા છે.


શનિવારે સવારે જમ્મુમાં ભગવતી નગર પાસે યાત્રા રોકી દેવામાં આવી હતી કારણ કે આગળ હવામાન પ્રતિકૂળ હતું.  હાલ જમ્મુ-શ્રીનગર નૅશનલ હાઇવે પણ બંધ છે એટલે તકલીફ વધવાની શક્યતા હતી. શુક્રવારે પણ યાત્રા રોકવી પડી હતી એટલે યાત્રી નિવાસમાં ભારે ભીડ થઈ ગઈ હતી.



આ પણ જુઓઃ દ્રષ્ટિ ધામીઃ ટીવીની સૌથી વધુ કમાતી એક્ટ્રેસ છે આ મિઠડી ગુજરાતણ


વહીવટી અધિકારીએ કહ્યું હતું કે અમારે યાત્રીઓની શ્રદ્ધા ઉપરાંત એમની સલામતીનો પણ વિચાર કરવો પડે છે એટલે ન છૂટકે યાત્રા રોકવી પડે છે. કેટલાક યાત્રીઓ હતાશ થઈને નારાજીના સૂર વ્યક્ત કરે છે પરંતુ અમારી પાસે બીજો કોઈ વિકલ્પ હોતો નથી.


Whatsapp-channel Whatsapp-channel

28 July, 2019 10:56 AM IST | શ્રીનગર

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK