Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મુકેશ અંબાણીએ બદરીનાથ અને કેદારનાથનાં દર્શન કર્યાં

મુકેશ અંબાણીએ બદરીનાથ અને કેદારનાથનાં દર્શન કર્યાં

Published : 21 October, 2024 10:55 AM | Modified : 21 October, 2024 11:43 AM | IST | Uttarakhand
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ ગઈ કાલે ઉત્તરાખંડમાં આવેલાં ચાર ધામ પૈકી બદરીનાથ અને કેદારનાથની મુલાકાત લઈને દર્શન કર્યાં હતાં.

મુકેશ અંબાણીએ ગઈ કાલે ઉત્તરાખંડમાં આવેલાં ચાર ધામ પૈકી બદરીનાથ અને કેદારનાથની મુલાકાત લઈને દર્શન કર્યાં

મુકેશ અંબાણીએ ગઈ કાલે ઉત્તરાખંડમાં આવેલાં ચાર ધામ પૈકી બદરીનાથ અને કેદારનાથની મુલાકાત લઈને દર્શન કર્યાં


ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ ગઈ કાલે ઉત્તરાખંડમાં આવેલાં ચાર ધામ પૈકી બદરીનાથ અને કેદારનાથની મુલાકાત લઈને દર્શન કર્યાં હતાં.


સફેદ કુરતો, પાયજામો અને નેહરુ જૅકેટ પહેરીને બદરીનાથ પહોંચેલા મુકેશ અંબાણીનું સ્વાગત બદરીનાથ-કેદારનાથ ટેમ્પલ કમિટીના અધ્યક્ષ અજેન્દ્ર અજયે કર્યું હતું. મુકેશ અંબાણીએ બદરીનાથના મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. ગયા વર્ષે પણ મુકેશ અંબાણી આ ધામની મુલાકાતે આવ્યા હતા, પણ એ સમયે આખો પરિવાર સાથે હતો. 


Whatsapp-channel Whatsapp-channel

21 October, 2024 11:43 AM IST | Uttarakhand | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK