Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > હવે મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ ૨૦૦૦ કરોડ રૂપિયાના ક્લાસરૂમ-કૌભાંડ મામલે ફરિયાદ

હવે મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ ૨૦૦૦ કરોડ રૂપિયાના ક્લાસરૂમ-કૌભાંડ મામલે ફરિયાદ

Published : 01 May, 2025 02:36 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ કૌભાંડમાં અન્ય સરકારી અધિકારીઓ અને કૉન્ટ્રૅક્ટર્સની સંડોવણી હોવાની શક્યતાઓ પર તપાસ ચાલી રહી છે.

મનીષ સિસોદિયા

મનીષ સિસોદિયા


કથિત લિકર-કૌભાંડ અને મની-લૉન્ડરિંગ બાદ દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા અને ભૂતપૂર્વ PWD પ્રધાન સત્યેન્દ્ર જૈનનાં નામ વધુ એક કૌભાંડમાં આવ્યાં છે. ૨૦૦૦ કરોડ રૂપિયાના ક્લાસરૂમ-કૌભાંડ મામલે દિલ્હીની ઍ​ન્ટિ કરપ્શન બ્યુરો (ACB)એ આમ આદમી પાર્ટીના બન્ને નેતાઓ વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધી છે. ACB ચીફ મધુર વર્માએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીએ પોતાની સરકારના કાર્યકાળમાં ૧૨,૭૪૮ ક્લાસરૂમ-બાંધકામમાં ૨૦૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું. અરવિંદ કેજરીવાલની સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા શિક્ષણ વિભાગ અને સત્યેન્દ્ર જૈન પબ્લિક વર્ક‌્સ ડિપાર્ટમેન્ટ (PWD)નો ચાર્જ સંભાળી રહ્યા હતા. આ કૌભાંડમાં અન્ય સરકારી અધિકારીઓ અને કૉન્ટ્રૅક્ટર્સની સંડોવણી હોવાની શક્યતાઓ પર તપાસ ચાલી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

01 May, 2025 02:36 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK