Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૩ જૂને ૨૪ ટન ચેરી લઈને કટરાથી વિશેષ કાર્ગો ટ્રેન રવાના થશે, ૩૦ કલાકમાં બાંદરા પહોંચશે

૩ જૂને ૨૪ ટન ચેરી લઈને કટરાથી વિશેષ કાર્ગો ટ્રેન રવાના થશે, ૩૦ કલાકમાં બાંદરા પહોંચશે

Published : 27 May, 2025 08:02 AM | IST | Srinagar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જમ્મુ અને કાશ્મીરની બહાર ફ્રૂટ જેવાં નાશવંત ઉત્પાદનોના પરિવહન માટે આ પ્રકારની પહેલી પહેલમાં જમ્મુ રેલવે ડિવિઝનને ૩ જૂન માટે કટરા રેલવે-સ્ટેશનથી મુંબઈના બાંદરા સુધી એની પ્રથમ પાર્સલ-વૅન ફાળવવાની વિનંતી મળી છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કાશ્મીરથી મુંબઈ સુધી પહેલી ચેરી કાર્ગો ટ્રેન ૩ જૂને દોડાવવામાં આવશે. જમ્મુ અને કાશ્મીરની બહાર ફ્રૂટ જેવાં નાશવંત ઉત્પાદનોના પરિવહન માટે આ પ્રકારની પહેલી પહેલમાં જમ્મુ રેલવે ડિવિઝનને ૩ જૂન માટે કટરા રેલવે-સ્ટેશનથી મુંબઈના બાંદરા સુધી એની પ્રથમ પાર્સલ-વૅન ફાળવવાની વિનંતી મળી છે. આ પગલાથી ચેરી જેવા નાશવંત માલને ઓછામાં ઓછા નુકસાન સાથે અથવા ગુણવત્તામાં બગાડ વિના એના ઇચ્છિત બજારો સુધી પહોંચવામાં સક્ષમ બનાવશે. આ કાર્ગો ટ્રેનમાં ૨૪ ટન માલ ૩૦ કલાકમાં કટરાથી બાંદરા પહોંચશે.

આ પહેલ રેલવે અને ફળઉત્પાદકો બન્ને માટે ફાયદાકારક બની રહેશે. આ પ્રકારની વ્યવસ્થા જમ્મુ અને કાશ્મીર ક્ષેત્રની અર્થવ્યવસ્થા માટે પણ ઉપયોગી સાબિત થશે.


Whatsapp-channel Whatsapp-channel

27 May, 2025 08:02 AM IST | Srinagar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK