Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મોટી સંખ્યામાં શ્રમિકો કામ કરતા હોય એવાં ક્ષેત્રો માટે કેવાં પગલાં?

મોટી સંખ્યામાં શ્રમિકો કામ કરતા હોય એવાં ક્ષેત્રો માટે કેવાં પગલાં?

Published : 02 February, 2025 11:43 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બિહારમાં નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફૂડ ટેક્નૉલૉજીની સ્થાપના કરવામાં આવશે, જેનાથી ખેડૂતોની આવક વધશે તથા યુવાઓને ઉદ્યમો સ્થાપવા મળશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પગરખાં અને ચામડાના ક્ષેત્રે કામ કરનારા શ્રમિકો અર્થે લાગુ કરાનારી યોજના દ્વારા બાવીસ લાખ લોકોને રોજગાર આપવામાં આવશે. એનાથી ચાર લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર શક્ય બનશે અને ૧.૧ લાખ કરોડ રૂપિયા મૂલ્યની નિકાસ થઈ શકશે.


રમકડાંના ઉત્પાદનનો વિકાસ કરવામાં આવશે. મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપનારાં નવાં પ્રકારનાં અને અનોખાં, ઉચ્ચ ગુણવત્તાનાં અને પર્યાવરણને અનુકૂળ રમકડાંનું ઉત્પાદન કરવામાં આવશે.



બિહારમાં નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફૂડ ટેક્નૉલૉજીની સ્થાપના કરવામાં આવશે, જેનાથી ખેડૂતોની આવક વધશે તથા યુવાઓને ઉદ્યમો સ્થાપવા મળશે અને રોજગારની તકો મળશે.


Whatsapp-channel Whatsapp-channel

02 February, 2025 11:43 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK