Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રામમંદિરને બૉમ્બથી ઉડાડી દેવાની ધમકી, તામિલનાડુથી આવી ઈ-મેઇલ

રામમંદિરને બૉમ્બથી ઉડાડી દેવાની ધમકી, તામિલનાડુથી આવી ઈ-મેઇલ

Published : 16 April, 2025 01:12 PM | IST | Ayodhya
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઈ-મેઇલ બાદ અધિકારીઓએ એક ફરિયાદ દાખલ કરી હતી. ધમકીભરી ઈ-મેઇલ બાદ મોટા પાયે સર્ચ ઑપરેશન ચલાવવામાં આવ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અયોધ્યામાં રામમંદિરને બૉમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટને ઈ-મેઇલમાં આ ધમકી મળી હતી. ધમકીને પગલે મંદિરની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. મેઇલમાં લખ્યું હતું કે ‘વધારી દો મંદિરની સુરક્ષા. જો એવું નહીં થાય તો રામમંદિરને બૉમ્બથી ઉડાડી દેવામાં આવશે.’


ઈ-મેઇલ બાદ અધિકારીઓએ એક ફરિયાદ દાખલ કરી હતી. ધમકીભરી ઈ-મેઇલ બાદ મોટા પાયે સર્ચ ઑપરેશન ચલાવવામાં આવ્યું હતું.



એ દરમ્યાન બારાબંકી ચંદૌલી સહિત અન્ય જિલ્લામાં પણ બૉમ્બની ધમકીની આવી ઈ-મેઇલ મળી હતી. પોલીસતપાસમાં સામે આવ્યું હતું કે આ ધમકીભરી ઈ-મેઇલ તામિલનાડુથી કરવામાં આવી હતી. સાઇબર સેલ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

16 April, 2025 01:12 PM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK