Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Ayodhya Special Train: રામજીના દર્શન કરવા પકડો આ ટ્રેન, શિડ્યુલ જાહેર

Ayodhya Special Train: રામજીના દર્શન કરવા પકડો આ ટ્રેન, શિડ્યુલ જાહેર

Published : 24 January, 2024 10:15 AM | Modified : 24 January, 2024 01:17 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Ayodhya Special Train: રામનગરીમાં ભક્તો રામલલ્લાના દર્શન કરી શકે તે માટે આસ્થા વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે. રેલ્વે વિભાગે વિવિધ સ્ટેશનો પરથી અહીં આવતી ટ્રેનોના સમયપત્રક જાહેર કર્યા છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


Ayodhya Special Train: રામનગરીમાં ભક્તો રામલલ્લાના દર્શન કરી શકે તે માટે આસ્થા વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે. રેલ્વે વિભાગે વિવિધ સ્ટેશનો પરથી અહીં આવતી ટ્રેનોના સમયપત્રક જાહેર કર્યા છે. આ ટ્રેનો વિવિધ પ્રાંતોમાંથી શ્રદ્ધાળુઓને લઈને અયોધ્યા પહોંચશે. મોટાભાગની ટ્રેનોનું શિડ્યુલ એવું છે કે ત્યાં પહોંચ્યા પછી, એક દિવસ રોકાયા પછી, આ ટ્રેનો તે જ સ્થાનો પર પાછી આવશે. અલગ-અલગ સ્ટેશનોથી અયોધ્યા કેન્ટ, અયોધ્યા ધામ અને દર્શન નગર રેલ્વે સ્ટેશન પર આવતી ટ્રેનો (Ayodhya Special Train)ને દોડાવવાનું શિડ્યુલ જારી કરવામાં આવ્યું છે.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

24 January, 2024 01:17 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK