Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અયોધ્યા રામ મંદિર:જયપુરના શાહી પરિવારનો દાવો, પુરાવા સાથે કહ્યું અમે શ્રીરામના વંશજો

અયોધ્યા રામ મંદિર:જયપુરના શાહી પરિવારનો દાવો, પુરાવા સાથે કહ્યું અમે શ્રીરામના વંશજો

Published : 24 January, 2024 03:42 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અયોધ્યા રામ મંદિર ખાતે ધામધુમથી પ્રાણ પ્રતિષ્ઠાનો અવસર ઉજવાયો. આ દરમિયાન જયપુરના શાહી પરિવારે દાવો કર્યો છે કે તે શ્રીરામના વંશજો છે.

વંશાવલી, પદ્મનાભ સિંહ અને અયોધ્યાનો નકશો (તસવીર: ઈન્સ્ટાગ્રામ)

વંશાવલી, પદ્મનાભ સિંહ અને અયોધ્યાનો નકશો (તસવીર: ઈન્સ્ટાગ્રામ)


22 જાન્યુઆરીએ અયોધ્યામાં હર્ષ, ઉલ્લાસ અને આનંદ સાથે ધામધુમથી ભવ્ય રીતે રામ મંદિરમાં રામજીની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું. બૉલિવૂડની દિગગ્જ હસ્તીઓ અને દેશના નામી મહાનુભુવાઓ આ સમારોહમાં જોડાયા.વડાપ્રધાન મોદીએ પૂજા અર્ચના કરી શ્રીરામની મૂર્તિનું અનાવરણ કર્યુ. પીએમ મોદીના કહેવા પ્રમાણે દેશના તમામ ભક્તોએ ઘરે ઘરે દીવા તો પ્રગટાવ્યાં જ સાથે સાથે ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કર્યો અને આ અવસરને દિવાળી જેવા માહોલમાં પરિવર્તિત કર્યો. આની વચ્ચે એક એવા સમાચાર સામે આવ્યાં છે જે જાણીને તમને નવાઈ પામશો. રાજસ્થાનના રોયલ પરિવારે દાવો કર્યો છે કે તે શ્રીરામના વંશજો છે. 

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

24 January, 2024 03:42 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK