Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અરુણાચલ પ્રદેશના અનિનીમાં શું ખાસ છે?

અરુણાચલ પ્રદેશના અનિનીમાં શું ખાસ છે?

Published : 06 January, 2026 02:15 PM | IST | Arunachal Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પર્વતો, જંગલો અને કુદરતી સૌંદર્યથી સમૃદ્ધ દિબાંગ ખીણમાં આવેલું અનિની ટ્રેકિંગપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે

અનિની

લાઇફ મસાલા

અનિની


અરુણાચલ પ્રદેશની દિબાંગ વૅલીમાં આવેલું અનિની ભારતનું સૌથી ઝડપથી ઊભરી રહેલું ઍડ્વેન્ચર ડેસ્ટિનેશન બન્યું છે. તાજેતરમાં ઍડ્વેન્ચર ટૂર ઑપરેટર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયા (ATOAI)ના ૧૭મા ઍન્યુઅલ કન્વેન્શનનું આયોજન શ્રીનગરમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ટૂરિઝમ સેક્ટરને લગતા પુરસ્કારો જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં અનિનીને ભારતના બેસ્ટ ઇમર્જિંગ ઍડ્વેન્ચર ડેસ્ટિનેશનનો અવૉર્ડ જાહેર કરવામાં આવ્યો હતો. પર્વતો, જંગલો અને કુદરતી સૌંદર્યથી સમૃદ્ધ દિબાંગ ખીણમાં આવેલું અનિની ટ્રેકિંગપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. આ પ્રદેશ એની સમૃદ્ધ પ્રાકૃતિક વિરાસત સાથે સાંસ્કૃતિક વિશેષતાઓ માટે પણ જાણીતો છે.


Whatsapp-channel Whatsapp-channel

06 January, 2026 02:15 PM IST | Arunachal Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK