Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કેદારનાથમાં ઍર ઍમ્બ્યુલન્સ લૅન્ડિંગ વખતે ક્રૅશ થઈ, કોઈ જાનહાનિ નહીં

કેદારનાથમાં ઍર ઍમ્બ્યુલન્સ લૅન્ડિંગ વખતે ક્રૅશ થઈ, કોઈ જાનહાનિ નહીં

Published : 18 May, 2025 12:46 PM | IST | Dehradun
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક ઍર ઍમ્બ્યુલન્સ હેલિકૉપ્ટર કેદારનાથ પહોંચ્યું એ દરમ્યાન કેદારનાથના હેલિપૅડ પર ઉતરાણ કરતાં પહેલાં સંતુલન ગુમાવતાં ક્રૅશ થયું હતું. દુર્ઘટનામાં હેલિકૉપ્ટરની ટેલ બોન તૂટી ગઈ હતી.

કેદારનાથમાં ઍર ઍમ્બ્યુલન્સ લૅન્ડિંગ વખતે ક્રૅશ થઈ

કેદારનાથમાં ઍર ઍમ્બ્યુલન્સ લૅન્ડિંગ વખતે ક્રૅશ થઈ


ઉત્તરાખંડના કેદારનાથમાં શનિવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. એક ઍર ઍમ્બ્યુલન્સ હેલિકૉપ્ટર કેદારનાથ પહોંચ્યું એ દરમ્યાન કેદારનાથના હેલિપૅડ પર ઉતરાણ કરતાં પહેલાં સંતુલન ગુમાવતાં ક્રૅશ થયું હતું. દુર્ઘટનામાં હેલિકૉપ્ટરની ટેલ બોન તૂટી ગઈ હતી. જોકે આ અકસ્માતમાં પાઇલટ સુરક્ષિત બહાર નીકળી ગયો હતો. આ ઍર ઍમ્બ્યુલન્સ હૃષીકેશના ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS)ની હતી.


Whatsapp-channel Whatsapp-channel

18 May, 2025 12:46 PM IST | Dehradun | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK