સોમવારે શિવસેનાના ધારાસભ્યો સાથેની બેઠક પછી ઉધ્ધવ ઠાકરેએ કહ્યું કે, `મારી પાસેથી બધું ચોરાઈ ગયું છે. અમારી પાર્ટીનું નામ અને ચિન્હ ચોરાઈ ગયા છે પણ ઠાકરે નામની ચોરી નહીં થઈ શકે. અમે ચૂંટણી પંચના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં જશું.`
સોમવારે શિવસેનાના ધારાસભ્યો સાથેની બેઠક પછી ઉધ્ધવ ઠાકરેએ કહ્યું કે, `મારી પાસેથી બધું ચોરાઈ ગયું છે. અમારી પાર્ટીનું નામ અને ચિન્હ ચોરાઈ ગયા છે પણ ઠાકરે નામની ચોરી નહીં થઈ શકે. અમે ચૂંટણી પંચના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં જશું.`
20 February, 2023 06:10 IST | Mumbai
ADVERTISEMENT