Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ખોટી રીતે વેલ્ડિંગ કરવાને લીધે તૂટી પડ્યું હતું છત્રપતિ શિવાજી મહારાજનું પૂતળું

ખોટી રીતે વેલ્ડિંગ કરવાને લીધે તૂટી પડ્યું હતું છત્રપતિ શિવાજી મહારાજનું પૂતળું

Published : 27 September, 2024 10:50 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહારાષ્ટ્રના માલવણમાં આવેલા રાજકોટ કિલ્લામાં નૌસેના દિવસે એટલે કે ગયા વર્ષે ૪ ડિસેમ્બરે છત્રપતિ શિવાજી મહારાજના ૩૫ ફીટ ઊંચા પૂતળાનું અનાવરણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.

પૂતળું ઊભું કરતી વખતે ખોટી રીતે વેલ્ડિંગ કરવાને લીધે પાણી પૂતળાની અંદરના ભાગમાં પહોંચતાં કાટ લાગી ગયો

પૂતળું ઊભું કરતી વખતે ખોટી રીતે વેલ્ડિંગ કરવાને લીધે પાણી પૂતળાની અંદરના ભાગમાં પહોંચતાં કાટ લાગી ગયો


મહારાષ્ટ્રના માલવણમાં આવેલા રાજકોટ કિલ્લામાં નૌસેના દિવસે એટલે કે ગયા વર્ષે ૪ ડિસેમ્બરે છત્રપતિ શિવાજી મહારાજના ૩૫ ફીટ ઊંચા પૂતળાનું અનાવરણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. અનાવરણના માત્ર આઠ જ મહિનામાં એટલે કે ૨૬ ઑગસ્ટે આ પૂતળું તૂટી પડતાં મહારાષ્ટ્રમાં ખળભળાટ મચી ગયો હતો. વિરોધ પક્ષોએ મહારાષ્ટ્રના આરાધ્યદેવ શિવાજી મહારાજનું અપમાન કરવાની સાથે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આરોપ મૂકીને સરકારને ઘેરી હતી. આથી રાજ્ય સરકારે આ મામલે તપાસસમિતિ નીમી હતી. 

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

27 September, 2024 10:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK