Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ક્રિકેટરો શિવમ દુબે, ઋતુરાજ ગાયકવાડ અને યશસ્વી ‍જાયસવાલ સહિત ૮૯ ખેલાડીને સન્માનિત કરાશે

ક્રિકેટરો શિવમ દુબે, ઋતુરાજ ગાયકવાડ અને યશસ્વી ‍જાયસવાલ સહિત ૮૯ ખેલાડીને સન્માનિત કરાશે

Published : 16 April, 2025 11:43 AM | Modified : 17 April, 2025 07:00 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહારાષ્ટ્રના ૨૦૨૩-’૨૪ માટેના શિવછત્રપતિ રાજ્ય ક્રીડા પુરસ્કાર જાહેર

શિવમ દુબે, ઋતુરાજ ગાયકવાડ અને યશસ્વી ‍જાયસવાલ

શિવમ દુબે, ઋતુરાજ ગાયકવાડ અને યશસ્વી ‍જાયસવાલ


મહારાષ્ટ્રના ક્રીડા અને યુવક કલ્યાણપ્રધાન દત્તાત્રય ભરણેએ ગઈ કાલે વર્ષ ૨૦૨૩-’૨૪ માટે શિવછત્રપતિ રાજ્ય ક્રીડા પુરસ્કારની મંત્રાલયમાં જાહેરાત કરી હતી. ભૂતપૂર્વ નૅશનલ કબડ્ડી ખેલાડી શકુંતલા ખટાવકરને જીવનગૌરવ તથા પૅરા ઑલિમ્પિકપદક વિજેતા સચિન ખિલારી, ક્રિકેટરો શિવમ દુબે, ઋતુરાજ ગાયકવાડ અને યશસ્વી જાયસવાલ સહિત ૮૯ ખેલાડીઓને સન્માનિત કરવામાં આવશે. ૧૮ એપ્રિલે પુણેમાં બાલેવાડી સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમમાં પુરસ્કાર વિતરણ સમારંભ આયોજિત કરવામાં આવ્યો છે. એમાં જીવનગૌરવ પુરસ્કાર માટે પાંચ લાખ રૂપિયા અને શિવછત્રપતિ પુરસ્કાર માટે ત્રણ લાખ રૂપિયાનું ઇનામ અને સન્માનચિહ્‍ન ખેલાડીઓને આપવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

17 April, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK