Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આતંકવાદીઓથી બચવા ફટાફટ ચાંલ્લા કાઢી નાખ્યા અને અલ્લાહો અકબરનું રટણ કર્યું, પણ...

આતંકવાદીઓથી બચવા ફટાફટ ચાંલ્લા કાઢી નાખ્યા અને અલ્લાહો અકબરનું રટણ કર્યું, પણ...

Published : 25 April, 2025 11:13 AM | IST | Pune
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પુણેની મહિલાઓએ તેમના પતિના જીવ બચાવવા કરેલો આ પ્રયાસ જોકે સફળ ન થયો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પહલગામના આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા કૌસ્તુભ ગણબોટેની પત્ની સંગીતા ગણબોટેએ એ ક્રૂર ઘટનાને યાદ કરતાં આંખમાં આંસુ સાથે કહ્યું હતું કે ‘આતંકવાદીઓ બધાને કલમા પઢવા કહી રહ્યા હતા. એ જોઈને અમારા ગ્રુપની બધી જ મહિલાઓએ તેમના કપાળ પર લગાડેલી સુહાગની નિશાની સમો ચાંલ્લો કાઢી નાખ્યો હતો અને અલ્લાહુ અકબરનું રટણ ચાલુ કરી દીધું હતું. એમ છતાં તેમણે અમારા પતિને મારી નાખ્યા. એક સ્થાનિક યુવાન જે મુસ્લિમ હતો તેણે એ લોકોને કહ્યું પણ ખરું કે તમે શા માટે નિર્દોષ ટૂરિસ્ટોને મારી રહ્યા છો? તેને પણ પૅન્ટ ઉતારવા કહ્યું હતું અને પછી તેને પણ ગોળી મારી દીધી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

25 April, 2025 11:13 AM IST | Pune | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK