Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સોમવારના કર્જત પાસેના અરેરાટીભર્યા અકસ્માતમાં કર્જત વિહાર ગ્રુપનાં બીજાં જૈન શ્રાવિકાનું પણ મૃત્યુ

સોમવારના કર્જત પાસેના અરેરાટીભર્યા અકસ્માતમાં કર્જત વિહાર ગ્રુપનાં બીજાં જૈન શ્રાવિકાનું પણ મૃત્યુ

21 February, 2024 07:29 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

જૈન સમાજ, ગચ્છાધિપતિ આચાર્ય અભયદેવસૂરીશ્વરજી અને આચાર્ય મોક્ષરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબ આ આખા મામલાને ટ્રિપલ મર્ડર કેસની દૃષ્ટિથી જોઈ રહ્યા છે

કર્જત વિહાર ગ્રુપનાં દિવાળીબહેન ઓસવાલ અને આ ટેમ્પોએ સોમવારે સવારે લીધો ત્રણ જણનો જીવ.

કર્જત વિહાર ગ્રુપનાં દિવાળીબહેન ઓસવાલ અને આ ટેમ્પોએ સોમવારે સવારે લીધો ત્રણ જણનો જીવ.


સોમવારે સવારે કર્જતથી નેરળ તરફ ચાલીને વિહાર કરીને જઈ રહેલાં ધર્માવિજયજી મહારાજસાહેબ ડહેલાવાલાના સમુદાયનાં ૫૩ વર્ષનાં પૂજ્ય સાધ્વીજી મૌલિકપૂર્ણાશ્રીજી મહારાજસાહેબ અને તેમની સાથે વિહાર કરી રહેલાં કર્જતના વિહાર ગ્રુપનાં ૪૫ વર્ષનાં મૂળ રાજસ્થાનના હિંગવાડ ગામનાં લતા સંદીપ ઓસવાલ દૂધના એક ટેમ્પોએ ટક્કર મારીને કચડી નાખ્યા બાદ કાળધર્મ પામ્યાં હતાં, જ્યારે તેમની સાથે જ વિહાર કરી રહેલાં કર્જતના વિહાર ગ્રુપનાં જ ૫૦ વર્ષનાં મૂળ રાજસ્થાનના ફતાપુરા ગામનાં દિવાળીબહેન સંજય ઓસવાલ જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યાં હતાં. ગઈ કાલે દિવાળીબહેન ઓસવાલનું પણ મૃત્યુ થતાં કર્જત શોકાગ્રસ્ત થઈ ગયું હતું. આજે દિવાળીબહેન ઓસવાલની ‘જય જય નંદા, જય જય ભદ્રા’ના ગગનભેદી નારા સાથે કર્જતમાં પાલખીયાત્રા કાઢવામાં આવશે.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

21 February, 2024 07:29 AM IST | Mumbai | Rohit Parikh

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK