Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૨૬ જણના પરિવારજનોને NSE કુલ એક કરોડ રૂપિયાની મદદ કરશે

૨૬ જણના પરિવારજનોને NSE કુલ એક કરોડ રૂપિયાની મદદ કરશે

Published : 26 April, 2025 08:23 AM | Modified : 27 April, 2025 07:39 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પહલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામનારા લોકોના પરિવારને મદદ કરવા માટે નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE)એ હાથ લંબાવ્યો છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પહલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામનારા લોકોના પરિવારને મદદ કરવા માટે નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE)એ હાથ લંબાવ્યો છે. NSEના મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર આશિષકુમાર ચૌહાણે કહ્યું હતું કે ‘આ આપણા દેશ માટે સામૂહિક શોકની ક્ષણ છે. હુમલામાં પ્રભાવિત થયેલા પરિવારો સાથે અમારી સંવેદના અને પ્રાર્થના છે. અમે તેમને શક્ય હોય એ રીતે સપોર્ટ કરવા માગીએ છીએ.’


NSEએ કુલ ૧ કરોડ રૂપિયાની મદદ જાહેર કરી છે, એટલે કે દરેક પરિવારને અંદાજે ૪ લાખ રૂપિયાની મદદ મળશે.


Whatsapp-channel Whatsapp-channel

27 April, 2025 07:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK