Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈની સરકારી હૉસ્પિટલોમાં જેનેરિક દવાના સ્ટોર ૨૪ કલાક ખુલ્લા રહેશે

મુંબઈની સરકારી હૉસ્પિટલોમાં જેનેરિક દવાના સ્ટોર ૨૪ કલાક ખુલ્લા રહેશે

Published : 10 October, 2025 07:44 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જેનરિક દવા બ્રૅન્ડેડ દવાના વિકલ્પ તરીકે એ જ કૉમ્પોનન્ટ દ્વારા બનાવેલી દવા હોય છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ મુંબઈની સરકારી હૉસ્પિટલોમાં સસ્તા ભાવે દવા ઉપલબ્ધ કરાવવા માટે જેનરિક દવાના સ્ટોર ખોલવાની જાહેરાત કરી છે. જેનરિક દવા બ્રૅન્ડેડ દવાના વિકલ્પ તરીકે એ જ કૉમ્પોનન્ટ દ્વારા બનાવેલી દવા હોય છે. ઓછી આવક ધરાવતા દરદીઓને સસ્તા ભાવે દવા મળી રહે એ માટે આ દવા સસ્તા ભાવે મળી શકે છે. પહેલા તબક્કામાં ૫૦ સ્ટોર ખોલવામાં આવશે. ૧૫૦ ચોરસ ફુટમાં આવા સ્ટોર ખોલવામાં આવશે. પાંચ રૂપિયા ચોરસ ફુટના ભાવે ૧૫ વર્ષ માટે સ્ટોર લીઝ પર આપવામાં આવશે. ડાયાબિટીઝ, હાઇપરટેન્શન અને હૃદય સંબંધી બીમારીઓ માટે હજારો રૂપિયાની દવાનો વિકલ્પ સસ્તા ભાવની દવામાં મળે એ માટે BMCએ આ નિર્ણય લીધો છે.


Whatsapp-channel Whatsapp-channel

10 October, 2025 07:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK