Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai: બોરીવલીના સાંઈબાબા નગરમાં 4 માળની ઇમારત ધરાશાયી, જાણો વિગત

Mumbai: બોરીવલીના સાંઈબાબા નગરમાં 4 માળની ઇમારત ધરાશાયી, જાણો વિગત

Published : 19 August, 2022 01:26 PM | Modified : 19 August, 2022 04:33 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કાટમાળ નીચે કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા

તસવીર સૌજન્ય: નિમેશ દવે

Breaking News

તસવીર સૌજન્ય: નિમેશ દવે


બોરીવલી (Borivali)માં 4 માળની ઈમારત ધરાશાયી થઈ છે. બોરીવલીના સાંઈબાબા નગર (Saibaba Nagar)માં ગીતાંજલિ બિલ્ડિંગ તૂટી પડ્યું છે. ફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી છે. કાટમાળ નીચે કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે. આ બિલ્ડિંગમાં 12 થી 15 ફ્લેટ હોવાના અહેવાલ છે.

એવું જાણવા મળ્યું છે કે બિલ્ડિંગ 12:34 વાગ્યા આસપાસ પડ્યું હતું. અગ્નિશામકદળને લેવલ 2 કોલ મળ્યો છે. આ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર અને ત્રણ માળ છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.




8 ફાયર એન્જિન, 2 રેસ્ક્યુ વાન, 1 QRV, 1 કમાન્ડ પોસ્ટ વાહન, 3 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.


હાલમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે અને એક પરિવારના 5 થી 6 સભ્યો કાટમાળ નીચે ફસાયા હોવાનું જાણવા મળે છે. ફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી.
Whatsapp-channel Whatsapp-channel

19 August, 2022 04:33 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK