Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > એકનાથ શિંદેએ તેમના રાજકીય ગુરુ આનંદ દિઘેની ૪૨ મીટર ઊંચી પ્રતિમા બનાવવાની જાહેરાત કરી

એકનાથ શિંદેએ તેમના રાજકીય ગુરુ આનંદ દિઘેની ૪૨ મીટર ઊંચી પ્રતિમા બનાવવાની જાહેરાત કરી

Published : 28 June, 2025 08:02 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રોજેક્ટ માટે ૧૧ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘દિઘેસાહેબની વાત હોય તો કોઈ ફન્ડની કમી નહીં થાય.

એકનાથ શિંદે, રાજકીય ગુરુ આનંદ દિઘે

એકનાથ શિંદે, રાજકીય ગુરુ આનંદ દિઘે


મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેનાના નેતા એકનાથ શિંદેએ તેમના રાજકીય ગુરુ આનંદ દિઘેની ૪૨ મીટર ઊંચી પ્રતિમા બનાવવાની જાહેરાત કરી છે. થાણેના શિવાજી મેદાનમાં ક્લૉક ટાવરના રિનોવેશન માટેના ભૂમિપૂજનના કાર્યક્રમમાં એકનાથ શિંદેએ આ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ જ પરિસરમાં થાણેના લોકપ્રિય નેતા આનંદ દિઘેની પ્રતિમા મૂકવામાં આવશે તેમ જ લોકો માટે અનેક સુવિધાઓ પણ ઊભી કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે ૧૧ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘દિઘેસાહેબની વાત હોય તો કોઈ ફન્ડની કમી નહીં થાય. હું તેમના કારણે જ મુખ્ય પ્રધાન બન્યો છું.’


Whatsapp-channel Whatsapp-channel

28 June, 2025 08:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK