Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નરેન્દ્ર મોદીની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે વાશીમાં રક્તદાન ‌શિબિરનું આયોજન

નરેન્દ્ર મોદીની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે વાશીમાં રક્તદાન ‌શિબિરનું આયોજન

Published : 12 September, 2025 09:09 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૬ સપ્ટેમ્બરે તાતા મેમોરિયલ હૉસ્પિટલના સહયોગથી કૅન્સરના દરદીઓ માટે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી


ધ ગ્રેન રાઇસ ઍન્ડ ઑઇલસીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશન દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ૭૫મી વર્ષગાંઠ ‌નિમિત્તે મંગળવારે ૧૬ સપ્ટેમ્બરે તાતા મેમોરિયલ હૉસ્પિટલના સહયોગથી કૅન્સરના દરદીઓ માટે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. શિબિરનો સમય સવારે ૧૦.૩૦થી સાંજે ૫.૩૦ વાગ્યાનો હશે. સ્થળ: નંદા હૉલ, પહેલે માળે, વ્યાપાર ભવન, APMC માર્કેટ નંબર-૨, દાણાબંદર, વાશી.


Whatsapp-channel Whatsapp-channel

12 September, 2025 09:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK