° °

આજનું ઇ-પેપર
Monday, 27 March, 2023


જાન્યુઆરીમાં અયોધ્યામાં મૂળ સ્થાને રામલલ્લાની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે

17 March, 2023 11:51 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મંદિરના બાંધકામનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

રામમંદિરના બાંધકામ અને વહીવટ સાથે સંકળાયેલા એક અગ્રણી સભ્યે ગઈ કાલે કહ્યું હતું કે જાન્યુઆરી ૨૦૨૪ના ત્રીજા અઠવાડિયામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાથે અયોધ્યામાં બાંધવામાં આવી રહેલા મંદિરમાં ભગવાન રામલલ્લાની મૂર્તિ એના મૂળ સ્થળે સ્થાપવામાં આવશે.

શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરિ મહારાજે ડોમ્બિવલીમાં એક કાર્યક્રમમાં પત્રકારો સાથે બોલતાં ઉપરોક્ત વાતને સમર્થન આપતાં કહ્યું હતું કે મંદિરના બાંધકામનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. જોકે મંદિરના બાંધકામ અને આગામી ચૂંટણીને કોઈ સંબંધ ન હોવાની સ્પષ્ટતા તેમણે કરી હતી. 

17 March, 2023 11:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

મુંબઈ સમાચાર

સંજય રાઉતે ED અને CBIને આ આતંકવાદી સંગઠનો સાથે સરખાવ્યા 

શિવસેનાના નેતાએ કહ્યું કે આ પત્રની જરૂર નથી કારણ કે પીએમ મોદી આ બધી બાબતો પહેલાથી જ જાણતા હતા. રાઉતે આરોપ લગાવ્યો કે, “આ દરોડાઓ PM મોદીના આદેશ પર થઈ રહ્યા છે."

06 March, 2023 06:34 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

વંદે ભારતને સોમનાથ સુધી દોડાવવા નરેન્દ્ર મોદીને પત્ર

સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ લોકલની જેમ જતી હોવાથી ૧૮થી ૨૦ કલાક લાગતાં કંટાળી ગયેલા મુંબઈ અને સૌરાષ્ટ્રના વેપારીઓએ પીએમને લખ્યા પત્ર

06 March, 2023 09:59 IST | Mumbai | Priti Khuman Thakur
મુંબઈ સમાચાર

સુવિધા બની અસુવિધા

મરોલના લોકોનું કહેવું છે કે અમારા વિસ્તારની પ્રાઇમ મિનિસ્ટરની મુલાકાત બાદ વર્ષોજૂના રસ્તા પહોળા અને સ્મૂધ તો બની ગયા, પણ હવે એ વધુ જોખમી બન્યા છે : વાહનચાલકો સ્પીડમાં વાહનો લઈ જતા હોવાથી તેમને સતાવે છે દુર્ઘટના થવાનો ભય

28 February, 2023 08:23 IST | Mumbai | Priti Khuman Thakur

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK