Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જાન્યુઆરીમાં અયોધ્યામાં મૂળ સ્થાને રામલલ્લાની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે

જાન્યુઆરીમાં અયોધ્યામાં મૂળ સ્થાને રામલલ્લાની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે

17 March, 2023 11:51 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મંદિરના બાંધકામનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રામમંદિરના બાંધકામ અને વહીવટ સાથે સંકળાયેલા એક અગ્રણી સભ્યે ગઈ કાલે કહ્યું હતું કે જાન્યુઆરી ૨૦૨૪ના ત્રીજા અઠવાડિયામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાથે અયોધ્યામાં બાંધવામાં આવી રહેલા મંદિરમાં ભગવાન રામલલ્લાની મૂર્તિ એના મૂળ સ્થળે સ્થાપવામાં આવશે.

શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરિ મહારાજે ડોમ્બિવલીમાં એક કાર્યક્રમમાં પત્રકારો સાથે બોલતાં ઉપરોક્ત વાતને સમર્થન આપતાં કહ્યું હતું કે મંદિરના બાંધકામનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. જોકે મંદિરના બાંધકામ અને આગામી ચૂંટણીને કોઈ સંબંધ ન હોવાની સ્પષ્ટતા તેમણે કરી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

17 March, 2023 11:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK