Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > માલની અછત નથી છતાં ઘઉંમાં સ્ટૉક-લિમિટ શું કામ ઘટાડાઈ?

માલની અછત નથી છતાં ઘઉંમાં સ્ટૉક-લિમિટ શું કામ ઘટાડાઈ?

09 February, 2024 09:30 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વેપારીઓમાં ભારે નારાજગી : ઉપલબ્ધતા અને ભાવને નિયંત્રણમાં રાખવા કેન્દ્ર સરકારે ઘટાડેલી સ્ટૉકમર્યાદા સીઝનના સમયમાં મુંબઈ જેવાં શહેરોમાં માટે હિતાવહ નથી એવું વેપારીઓને લાગે છે

ઘઉં

ઘઉં


કેન્દ્ર સરકારે તાત્કાલિક અમલમાં આવે એ રીતે ગઈ કાલથી ઘઉંની સ્ટૉકમર્યાદામાં ઘટાડો લાગુ કર્યો હતો. સરકારના આ પગલાથી નવી મુંબઈની વાશીમાં આવેલી એપીએમસી માર્કેટની દાણાબજારના અનાજના વેપારીઓમાં નારાજગી પ્રવર્તી છે. દાણાબજારના વેપારીઓએ સરકાર દ્વારા અચાનક લાદવામાં આવેલી સ્ટૉકલિમિટને સખત શબ્દોમાં વખોડી કાઢી છે. વેપારીઓ કહે છે કે હાલમાં ઘઉંના માલની કોઈ અછત નથી. નવા માલની શરૂઆત થઈ ગઈ છે છતાં સરકારે સ્ટૉકલિમિટ લગાડી છે એને કારણે સમગ્ર દેશના અનાજના વેપારીઓમાં નારાજગી વ્યાપી ગઈ છે. હાલમાં સીઝનના સમયમાં મુંબઈ જેવાં શહેરોમાં ઘઉંની આ સ્ટૉકલિમિટ વેપારીઓ માટે હિતાવહ નથી.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

09 February, 2024 09:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK