Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઘાટકોપર અને કુર્લાના અનેક વિસ્તારોમાં ૨૪ કલાક માટે પાણીપુરવઠો બંધ રહેશે

ઘાટકોપર અને કુર્લાના અનેક વિસ્તારોમાં ૨૪ કલાક માટે પાણીપુરવઠો બંધ રહેશે

Published : 26 April, 2025 12:03 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઘાટકોપર તેમ જ આસપાસના વિસ્તારોમાં પાણીપુરવઠો બંધ રહેશે એવી માહિતી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


ઘાટકોપર-વેસ્ટમાં સંત તુકારામ બ્રિજ નજીક ૧૫૦૦ મિલીમીટર વ્યાસની મુખ્ય પાણીની પાઇપલાઇનમાં વાલ્વ ઇન્સ્ટૉલ કરવા તેમ જ ઘાટકોપરના હાઈ લેવલ જળાશયનો ઇનલેટ વાલ્વ ઇન્સ્ટૉલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. એને કારણે શનિવારે સવારે ૧૦ વાગ્યાથી ૨૪ કલાક માટે ઘાટકોપર તેમ જ આસપાસના વિસ્તારોમાં પાણીપુરવઠો બંધ રહેશે એવી માહિતી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

26 April, 2025 12:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK