Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > વીડિયોઝ > ભારત વ્યૂહાત્મક ભાગીદાર છે, પન્નુનની હત્યાના કાવતરાની ભારતીય તપાસ પર USની નિવેદન

ભારત વ્યૂહાત્મક ભાગીદાર છે, પન્નુનની હત્યાના કાવતરાની ભારતીય તપાસ પર USની નિવેદન

01 December, 2023 04:05 IST | Washington

ભારતે 29 નવેમ્બરના રોજ યુએસ સરકાર દ્વારા હાઇલાઇટ કરાયેલી સુરક્ષાની ચિંતાઓને દૂર કરવા માટે એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી હતી. યુએસ સ્ટેટ સેક્રેટરીએ પણ ભારત દ્વારા રચાયેલી તપાસ પેનલનું સ્વાગત કર્યું અને કહ્યું કે "તે સારું અને યોગ્ય છે". વ્હાઈટ હાઉસના પ્રવક્તા જ્હોન કિર્બીએ કહ્યું કે, ભારત વ્યૂહાત્મક ભાગીદાર રહ્યું છે પરંતુ અમેરિકા કથિત હત્યાના કાવતરાને `ખૂબ જ ગંભીરતાથી` લે છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે 30 નવેમ્બરે ભારતીય નાગરિક સામેના આરોપને અનસીલ કર્યા હતા. ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા સામે ભાડેથી હત્યાના આરોપમાં યુએસનો આરોપ અનસીલ કરવામાં આવ્યો હતો.

01 December, 2023 04:05 IST | Washington

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK