Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ફિલ્મ લેખક,ગીતકાર સંજય છેલની કળા હવે કેનવાસ પર પણ, અમદાવાદમાં પ્રદર્શન

ફિલ્મ લેખક,ગીતકાર સંજય છેલની કળા હવે કેનવાસ પર પણ, અમદાવાદમાં પ્રદર્શન

18 February, 2020 03:26 PM IST | Ahmedabad

ફિલ્મ લેખક,ગીતકાર સંજય છેલની કળા હવે કેનવાસ પર પણ, અમદાવાદમાં પ્રદર્શન

પેન્ટિંગ

પેન્ટિંગ


અમદાવાદની વિખ્યાત ‘ગુફા’ આર્ટ ગૅલરીમાં ‘મૂર્ત-અમૂર્ત’ના શીર્ષક હેઠળ જાણીતા ફિલ્મ નિર્દેશક-લેખક અને કૉલમિસ્ટ સંજય છેલનાં અદ્ભુત ચિત્રોનું પ્રદર્શન યોજાશે. સંજય છેલનાં ઍબ્સ્ટ્રૅક્ટ (અમૂર્ત) ચિત્રો અને શિલ્પકાર ચિંતન સોમપુરાનાં શિલ્પ એટલે કે મૂર્ત કળા સાથે મળીને ચિત્ર અને શિલ્પની જુગલબંદી કરશે. ૧૮ ફેબ્રુઆરી, સાંજે સાડાપાંચ વાગ્યે આંતરરાષ્ટ્રિય ખ્યાતિ પામેલા પીઢ ચિત્રકાર વૃન્દાવન સોલંકી એનું ઉદ્ઘાટન કરશે. પ્રદર્શનનું સ્થળ છે અમદાવાદની ગુફા, યુનિવર્સિટી રોડ, અમદાવાદ


Whatsapp-channel Whatsapp-channel

18 February, 2020 03:26 PM IST | Ahmedabad

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK