Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


સ્વર્ણગિરિ વેન્કટેશ્વર સ્વામી મંદિર

ભારતના એકમાત્ર તરતા વિષ્ણુજીનાં દર્શન થશે અહીં

આ ભલે પારિવારિક મંદિર હોય, પરંતુ એમાં શાસ્ત્રોક્ત રીતે મંદિરના બાંધકામ અને વાસ્તુકલામાં જે ધ્યાન રાખવાનું હોય એ તમામ ચીજો ફૉલો કરવામાં આવી છે. મંદિરની વાસ્તુકલામાં ચૌલ, પલ્લવ, વિજયનગર, ચોલા અને ચાલુક્ય સામ્રાજ્યના આર્કિટેક્ચરનું મિશ્રણ છે.

14 June, 2026 05:03 IST | Mumbai | Alpa Nirmal
મૂળ હરિયાણાના પ્રદીપ સાંગવાન બાળપણથી જ પ્રકૃતિ અને સાહસિક પ્રવૃત્તિઓ પ્રત્યે આકર્ષિત હતા. કૉલેજકાળ દરમ્યાન ટ્રેકિંગનો ચસકો લાગી ગયો. પહાડોને ક્લીન કરવાની તેમની ચળવળ આજે હીલિંગ હિમાલયના રૂપમાં મોટું સ્વરૂપ ધારણ કરી ચૂકી છે.

તમે બે કિલો કચરો પાછો લઈ જશો?

પ્રદીપ સાંગવાનનો જન્મ હરિયાણાના એક સામાન્ય પરિવારમાં થયો. બાળપણથી જ તેઓ પ્રકૃતિ અને સાહસિક પ્રવૃત્તિઓ પ્રત્યે આકર્ષિત હતા. જોકે તેમના શરૂઆતના જીવનમાં એવું કંઈ ખાસ નહોતું કે જે સૂચવે કે એક દિવસ તેઓ હિમાલયના સંરક્ષણ માટે દેશભરમાં જાણીતા બનશે.

14 June, 2026 04:46 IST | Mumbai | Laxmi Vanita
ફેમિલી હોલિડે માટે ભારતના શ્રેષ્ઠ દરિયાકિનારા

ફેમિલી હોલિડે માટે ભારતના શ્રેષ્ઠ દરિયાકિનારા

ભારતમાં પરિવાર સાથે બીચ વેકેશનનું આયોજન કરતી વખતે સામાન્ય રીતે એક સંપૂર્ણ સંતુલન શોધવાનું હોય છે.

09 June, 2026 12:40 IST | Mumbai | Bespoke Stories Studio
ચોમેર ધાર્મિક સ્થળોથી ઘેરાયેલું ઢીમાનું શામળિયા કૃષ્ણનું મંદિર. મંદિર પરિસરમાં જ મહાદેવજી, ગણપતિ બાપા, લક્ષ્મીજી, હનુમાજી, વારાહી માતા, ભૈરવનાથ દાદા અને ઋષિ માર્કન્ડેયની નાની-નાની દેરીઓ છે.

ચારધામની જાત્રા પણ આ મંદિરે દર્શન કર્યા વિના અધૂરી છે

ગુજરાતનાં ૪ મુખ્ય કૃષ્ણ મંદિરો પ્રસિદ્ધ છે : દ્વારકા, ડાકોર, શામળાજી અને ઢીમા. ઢીમાને મિની દ્વારકા પણ કહેવાય છે.

07 June, 2026 02:44 IST | Mumbai | Alpa Nirmal
કબીરમઠ

સાંચ બરાબર તપ નહીં, ઝૂઠ બરાબર પાપ જાકે હૃદય સાંચ હે, તાકે હૃદય આપ

સુરતના કામરેજ વિસ્તારમાં શ્રી સદ્ગુરુ કબીરસાહેબનું મોટું મંદિર આવેલું છે જે કબીરપંથી સાધુ બાબા બરુઆદાસજી મહારાજે નિર્માણ કરાવ્યું છે.

31 May, 2026 02:04 IST | Mumbai | Alpa Nirmal
બંદર અબ્બાસનું વિષ્ણુ મંદિર.

એક સમયે ઈરાનમાં ૧૦ હિન્દુ મંદિર હતાં, એમાંનું બંદર અબ્બાસનું વિષ્ણુ મંદિર તો...

બંદર અબ્બાસના મંદિરમાં એક મ્યુઝિયમ પણ છે. એમાં સાંસ્કૃતિક આદાન-પ્રદાન સંબંધિત કલાકૃતિઓ તથા ભગવાનની મૂર્તિઓ અને ખંડિત કલાકૃતિઓ પ્રદર્શિત થઈ છે.

31 May, 2026 10:57 IST | Mumbai | Alpa Nirmal
બરફથી છવાયેલો મુક્તિનાથ મંદિર પરિસર

ભગવાન વિષ્ણુએ વૃંદાના શ્રાપથી જ્યાં મુક્તિ મેળવી એ મુક્તિનાથ ધામે જઈએ

ભારતના બધા પ્રદેશો અને વિસ્તારોમાં મંદિરોની સમૃદ્ધ વિરાસત આવેલી છે જે ઇતિહાસ, શ્રદ્ધા અને જાગૃતિનાં જીવંત પ્રમાણો છે. એમાંય અમુક દેવળો તો એમની પૌરાણિકતા, આધ્યાત્મિકતા અને ચૈતન્યતાને કારણે વિશિષ્ટ સ્થાન ધરાવે છે.

24 May, 2026 12:20 IST | Mumbai | Alpa Nirmal
પૅરિસ, ફ્રાન્સ, ચીન અને બ્રાઝિલ

૨૪ વર્ષની ઉંમરે બધા ૧૯૭ દેશો ઘૂમી વળ્યો છે આ બિહારી બાબુ

૨૦૧૭થી શુભમે વિશ્વ ખેડવાનું શરૂ કરી દીધું હતું, પણ ઘરમાં હજીયે ખબર નહોતી કે અમારો દીકરો વિશ્વભોમિયો બની રહ્યો છે. છેક ૨૦૨૦ની સાલમાં ઘરે ખબર પડી અને એ પણ શુભમની યુટ્યુબ ચૅનલ દ્વારા કે આ ભાઈસાહેબ ભણી નથી રહ્યા પરંતુ વિશ્વની ફૂદરડી ફરી રહ્યા છે.

17 May, 2026 12:46 IST | Mumbai | Aashutosh Desai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK