આ ભલે પારિવારિક મંદિર હોય, પરંતુ એમાં શાસ્ત્રોક્ત રીતે મંદિરના બાંધકામ અને વાસ્તુકલામાં જે ધ્યાન રાખવાનું હોય એ તમામ ચીજો ફૉલો કરવામાં આવી છે. મંદિરની વાસ્તુકલામાં ચૌલ, પલ્લવ, વિજયનગર, ચોલા અને ચાલુક્ય સામ્રાજ્યના આર્કિટેક્ચરનું મિશ્રણ છે.
14 June, 2026 05:03 IST | Mumbai | Alpa Nirmal