ભારતમાં વાઘોની વધતી સંખ્યા સંરક્ષણની મોટી સફળતા છે, પરંતુ ટાઇગર સફારીના વધતા વ્યાપારીકરણથી વન્યજીવોના આવાસ અને શાંતિ પર અસર થઈ રહી છે. વર્લ્ડ ટાઇગર ડે નિમિત્તે જાણીએ કે સફારી દરમિયાન પ્રવાસીઓએ કયા નિયમો અને સભ્યતાનું પાલન કરવું જોઈએ.
29 July, 2026 07:50 IST | Mumbai | Kajal Rampariya