ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

બૃહદેશ્વર મંદિર

વેલકમ ટુ ધ ગ્રેટ લિવિંગ ચોલા ટેમ્પલ્સ

તાંજોર કે તાંજાવુર તરીકે ઓળખાતા સાઉથ ઇન્ડિયાના ટાઉનમાં આવેલું બૃહદેશ્વર મંદિર ભારતીય સ્થાપત્યકળાનો અદ્વિતીય નમૂનો તો છે જ એ સાથે ઍન્શિયન્ટ ઇન્ડિયાની ટેક્નૉલૉજીનું અદ્ભુત ઉદાહરણ પણ છે

25 May, 2023 04:31 IST | Mumbai | Alpa Nirmal
ગોપીનાથ મહાદેવ મંદિર

ભસ્મનો શૃંગાર કરતા ભોલે ભંડારી અહીં ગોપીનો શણગાર સજે છે

શિવ શંભુ રાધા-કૃષ્ણ તથા ગોપીઓની લીલા નગરી વૃંદાવનમાં ગોપેશ્વર મહાદેવના નામે બિરાજમાન છે, કારણ કે મોહનની મેસ્મેરાઇઝિંગ નૃત્યલીલા નજરે જોવા ભોળિયા દેવ અહીં ગોપીનો વેશ ધરી કૃષ્ણલીલામાં જોડાયા હતા

18 May, 2023 03:57 IST | Mumbai | Alpa Nirmal
મુક્તેશ્વરની રોડ ટ્રિપ તમે ક્યારે પ્લાન કરો છો? - તસવીર - ધર્મિષ્ઠા પટેલ

ચાલો ફરવાઃ કસાર દેવી મુક્તેશ્વર રોડ ટ્રિપ પ્લાન કરતા પહેલા આ અચૂક વાંચો...

મુક્તેશ્વર અને કસાર દેવીની ટ્રિપ પ્લાન કરવી હોય તો શું કરવાનું તેની બધી જ વિગતો મળી શકશે આ આર્ટિકલમાંથી...

12 May, 2023 03:12 IST | Mumbai | Dharmishtha Patel
ઓરછા ફોર્ટ

અયોધ્યાના કણ-કણમાં રામ હોય તો ઓરછાવાસીઓની હર ધડકનમાં રામ...

મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશની બૉર્ડર પર આવેલા ઓરછામાં રાજા રામની સરકાર છે, અહીં તેમને દિવસમાં ચાર વખત બાકાયદા ગાર્ડ ઑફ ઓનર અપાય છે

11 May, 2023 03:30 IST | Mumbai | Alpa Nirmal
જગન્નાથ મંદિર

જો આ મંદિરની છત પર પાણીનાં ટીપાં બાઝે તો ૭ દિવસમાં આજુબાજુમાં વરસાદ આવે જ આવે

ઉત્તર પ્રદેશની ઔદ્યોગિક નગરી કાનપુરની પાસે આવેલું લૉર્ડ જગન્નાથ મંદિર મૉન્સૂન મંદિર નામે વધુ પ્રખ્યાત છે. અહીંની છત પરનાં ટીપાંની સાઇઝ પરથી વરસાદની સીઝન કેવી રહેશે એની આગાહી પણ થતી હોય છે

04 May, 2023 04:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જ્યાં સમુદ્રદેવ દરરોજ મહાદેવનો અભિષેક કરવા માટે આવે છે

જ્યાં સમુદ્રદેવ દરરોજ મહાદેવનો અભિષેક કરવા માટે આવે છે

બાર જ્યોતિર્લિંગમાંના એક સોમનાથથી ફક્ત ૮૨ કિલોમીટરના અંતરે આવેલા ગંગેશ્વર મહાદેવને પાંડવોએ સ્થાપિત કર્યા છે, જે રોજ દરિયાના જળમાં ઢંકાઈ જાય છે

27 April, 2023 04:43 IST | Mumbai | Alpa Nirmal
શુક્રતાલ ગંગા ઘાટ

ભાગવત કથા કહેવાની પરંપરા અહીંથી શરૂ થઈ

ચારધામની તળેટી કહી શકાય એવા હરિદ્વારથી જસ્ટ ૮૧ કિલોમીટરના અંતરે આવેલું શુક તીર્થ મહાભારતકાલીન સ્થળ છે જ્યાં અર્જુનના પ્રપૌત્રએ પહેલી વખત ભાગવત કથાનું શ્રવણ કર્યું હતું

20 April, 2023 05:10 IST | Mumbai | Alpa Nirmal
અજંતા-ઇલોરાની ગુફાઓ

ઐતિહાસિક વારસાને જાણવાનો જબરો શોખ છે આમને

હેરિટેજ ગણાતાં સ્મારકો, સ્થાપત્યો, મ્યુઝિયમો, તીર્થક્ષેત્રો ફરવા જાઓ ત્યારે ફોટોગ્રાફી પર ફોકસ રાખવા કરતાં જે-તે સ્થળોનો સદીઓ જૂનો ઇતિહાસ જાણવાનો પ્રયાસ કરવાથી ફરવાનો આનંદ બેવડાઈ જાય છે અને આપણા સાંસ્કૃતિક વારસાનો ગર્વ પણ થશે

17 April, 2023 03:19 IST | Mumbai | Varsha Chitaliya

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK