Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > તને સાચવે સીતા સતી, અખંડ સૌભાગ્યવતી

તને સાચવે સીતા સતી, અખંડ સૌભાગ્યવતી

12 May, 2024 01:31 PM IST | Mumbai
Alpa Nirmal

ઉત્તર પ્રદેશ, બિહાર તેમ જ મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં કરવાચૌથ તથા વટસાવિત્રીની જેમ પતિના દીર્ઘ આયુષ્ય માટે સીતાનવમી કરવાની પરંપરા છે. કહેવાય છે કે મહાલક્ષ્મીજીના અવતાર સીતામાતાનું વ્રત કરવાથી સૌભાગ્ય તથા સમૃ​દ્ધિની વૃ​દ્ધિ થાય છે

લવ-કુશ જન્મભૂમિ મંદિર

તીર્થાટન

લવ-કુશ જન્મભૂમિ મંદિર


સીતામાતાનું ઓરિજિનલ જન્મસ્થળ કયું એ માટે જેમ વિવાદ ચાલે છે એનાથીયે વધારે અસમંજસ સીતા સમાહિત સ્થળ અને લવ-કુશની જન્મભૂમિ વિશે છે. ધર્મગ્રંથો અનુસાર શ્રી રામે ધોબીના કહેવાથી સગર્ભા પત્નીનો ત્યાગ કર્યો અને લક્ષ્મણ તેમને જંગલમાં કે વાલ્મીકિના આશ્રમમાં મૂકી આવ્યા એવો ઉલ્લેખ એકસમાન છે, પણ વાલ્મી​કિનો એ આશ્રમ કે જંગલ કયું એ સ્થળના પંદરથી વધુ દાવેદાર છે. પંજાબ-હરિયાણાની બૉર્ડર પાસે, રાજસ્થાન-મધ્ય પ્રદેશની સીમાને લાગીને, એ સિવાય મધ્ય પ્રદેશમાં બીજી બે જગ્યાએ, છત્તીસગઢમાં, બિહારમાં બે જગ્યાએ અને ઉત્તર પ્રદેશમાં તો ચારથી વધુ સ્થાનને સીતા સમાહિત સ્થળ માનવામાં આવે છે.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

12 May, 2024 01:31 PM IST | Mumbai | Alpa Nirmal

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK