Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કેટલાક લોકો મને સલાહ આપે છે કે હું મોં પર તાળું લગાવું : અમિતાભ બચ્ચન

કેટલાક લોકો મને સલાહ આપે છે કે હું મોં પર તાળું લગાવું : અમિતાભ બચ્ચન

16 January, 2021 03:43 PM IST | Mumbai
Agency

કેટલાક લોકો મને સલાહ આપે છે કે હું મોં પર તાળું લગાવું : અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન


અમિતાભ બચ્ચને જણાવ્યું છે કે કેટલાક લોકો તેમને મોં પર તાળું લગાવવાની સલાહ આપે છે. ટ્વિટર પર તેમના ફૅને ટ્વીટ કર્યું હતું કે ‘જો દુનિયા વિશ્વાસ પર ચાલતી તો આજે કોઈના દરવાજા પર તાળું ન લાગતું હોત.’

તો તેના ટ્વીટ પર રિપ્લાય આપતાં ટ્વિટર પર અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું હતું કે ‘ભાઈસાહેબ, અમે ઇલાહાબાદમાં એવા પણ દિવસો જોયા છે જ્યારે અમારા ઘરને કદી પણ તાળુ નહોતાં લગાવતાં. સાથે જ ઘરનો ગેટ પણ કદી બંધ નહોતો રહેતો, એ હંમેશાં ખુલ્લો જ રહેતો હતો. હા, જોકે હવે એવું શક્ય નથી. આજકાલ તો સલાહ આપનારા લોકો એમ પણ કહે છે કે મારે મારી જીભને પણ તાળું લગાવી દેવું જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

16 January, 2021 03:43 PM IST | Mumbai | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK