Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ક્યારેય વિચાર્યું જ નહોતું કે ‘મહાભારત’ ફરી આવી શકે છે

ક્યારેય વિચાર્યું જ નહોતું કે ‘મહાભારત’ ફરી આવી શકે છે

10 June, 2020 09:04 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્યારેય વિચાર્યું જ નહોતું કે ‘મહાભારત’ ફરી આવી શકે છે

ક્યારેય વિચાર્યું જ નહોતું કે ‘મહાભારત’ ફરી આવી શકે છે


સ્ટાર પ્લસ પર દરરોજ રાતે સાડાઆઠ વાગ્યે આવી રહેલી ‘મહાભારત’ના પ્રોડ્યુસર સિદ્ધાર્થ તિવારીને હજી પણ ભરોસો નથી બેસતો કે ૭ વર્ષ પહેલાં તેમણે બનાવેલી સિરિયલ અત્યારે રીટેલિકાસ્ટ થઈ રહી છે. સિર્દ્ધાથ તિવારી જ નહીં, ‘મહાભારત’ સાથે જોડાયેલા કોઈને એ વાતનો ભરોસો નહોતો કે આ સિરિયલ ફરી ઑનઍર આવે. સિર્દ્ધાથ કહે છે, ‘રીટેલિકાસ્ટ એવું જ કામ થતું હોય જે માઇલસ્ટોન બન્યું હોય. અમારે માટે પ્રાઉડની વાત છે કે અમે ‘મહાભારત’ને એ રીતે બનાવી હતી.’

‘મહાભારત’માં અત્યારે કુરુક્ષેત્રનું યુદ્ધ શરૂ થઈ ગયું છે. આ યુદ્ધના શૂટિંગ વખતે કેવી ચીવટ રાખવી પડતી હતી એ પણ સિર્દ્ધાથકુમાર તિવારીને હજી યાદ છે. ભૂલથી પણ કોઈ આધુનિક ચીજ દેખાઈ ન જાય એને માટેની ચીવટ શૂટિંગ વખતે અને એ પછી એડિટિંગ-ટેબલ પર પણ રાખવી પડતી.


Whatsapp-channel Whatsapp-channel

10 June, 2020 09:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK