Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતી સિનેમા જગતના આ દિગ્ગજ અભિનેતાનું નિધન

ગુજરાતી સિનેમા જગતના આ દિગ્ગજ અભિનેતાનું નિધન

21 October, 2020 05:31 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ગુજરાતી સિનેમા જગતના આ દિગ્ગજ અભિનેતાનું નિધન

તસવીર સૌજન્યઃ યુટ્યુબ

તસવીર સૌજન્યઃ યુટ્યુબ


ગુજરાતી ફિલ્મ સિનેમા જગત અને દુરદર્શનમાં આવતી ફેમસ સિરીયલ ‘એક ડાળના પંખી’ લીડ રોલ કરનારા હસમુખ ભાવસારનું નિધન થયું છે.

હસમુખ ભાવસાર ગુજરાતી નાટકોમાં આપણને અલગ અલગ પાત્રોમાં જોવા મળ્યા છે. ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો તેમણે ગ્રાન્ડ હળી, મોનાલીસા, બાપ વેચવાનો છે, દિલ દોસ્તી લવ ઈન લાઈફ, સંબંધોની સોનોગ્રાફી, આ તો પ્રેમ છે વગેરેમાં કામ કર્યું છે.



એક ડાળના પંખી સિરીયલથી હસમુખ ભાવસાર લાઈમ લાઈટમાં આવ્યા હતા. તેમના નિધનથી સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરીવળ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

21 October, 2020 05:31 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK