Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > અંકિતા લોખંડેનો સોશ્યલ મીડિયા પોસ્ટમાં છૂપો સંદેશ: હું ખરીદાઇ નહીં શકું

અંકિતા લોખંડેનો સોશ્યલ મીડિયા પોસ્ટમાં છૂપો સંદેશ: હું ખરીદાઇ નહીં શકું

04 August, 2020 06:50 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અંકિતા લોખંડેનો સોશ્યલ મીડિયા પોસ્ટમાં છૂપો સંદેશ: હું ખરીદાઇ નહીં શકું

અંકિતા લોખંડે

અંકિતા લોખંડે


બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની આત્મહત્યાના મામલે તેની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે (Ankita Lokhande) ખુલીને વાત કરી રહી છે. થોડાક સમય પહેલાં જ અભિનેત્રીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, સુશાંત ક્યારેય ડિપ્રેશનમાં ન હોઈ શકે. હવે તેણે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરીને કહ્યું છે કે, મને ખરીદી અને વેચી નથી શકાતી.

અંકિતા લોખંડેએ ઈન્સ્ટાગ્રામ પર આરાનો એક ક્વોટ શૅર કર્યો છે. જેમાં લખ્યું છે કે, 'તે આ જીવનમાં મારી પાસેથી લાખો વસ્તુઓની ચાહ રાખી રહ્યાં છે અને તે માટે હું જવાબ આપુ છું કે, તેઓ ઇચ્છે છે કે આ સમયે હું લાખો અને કરોડો વસ્તુઓમાં પરિવર્તિત થતી રહું. પણ આ મારા માટે નથી. હું સંતોની રાહ પર છું. દેવીની જેમ જન્મેલી છું. મને એમ ન લઈ જઈ શકાય. હું મારા દિલની વાત સાંભળું છું અને આત્માની  વાત કરું છું. ન તો મને ખરીદી શકાય છે કે ન તો મને વેચી શકાય છે.'



 
 
 
View this post on Instagram

#listeningtomyhigherself

A post shared by Ankita Lokhande (@lokhandeankita) onAug 4, 2020 at 12:09am PDT


સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ અંકિતા લોખંડે આ કેસ બાબતે સતત પ્રતિક્રિયા આપી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

04 August, 2020 06:50 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK