Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઇતિહાસના વીરોને જાણવા માટે લોકો ઉત્સુક છે : અજય

ઇતિહાસના વીરોને જાણવા માટે લોકો ઉત્સુક છે : અજય

10 February, 2019 10:33 AM IST |

ઇતિહાસના વીરોને જાણવા માટે લોકો ઉત્સુક છે : અજય

અજય દેવગન

અજય દેવગન


અજય દેવગનનું માનવું છે કે લોકો ઇતિહાસના વીરોની ગાથા સાંભળવા અને જોવા માટે ઉત્સુક હોય છે. અજય દેવગન ‘તાનાજી : ધ અનસંગ વૉરિયર’માં સૂબેદાર તાનાજી માલુસરેની ભૂમિકામાં જોવા મળશે. ઐતિહાસિક પાત્રો વિશે અજય દેવગને કહ્યું હતુ કે ‘અમે તાનાજી માલુસરે વિશે સ્કૂલમાં સાંભYયું હતું. હવે સમય બદલાયો છે. લોકો અલગ-અલગ સ્ટોરી અને ઇતિહાસમાં પ્રખ્યાત રહેલા વીરો વિશે શોધખોળ કરે છે. યુવા પેઢી પણ હવે એ વાતથી અવગત થઈ ગઈ છે કે ચાર-પાંચ પ્રસિદ્ધ વ્યક્તિઓને બાકાત કરતાં એવાં કેટલાંય ઐતિહાસિક પાત્રો છે જેમના પર ફિલ્મો બનાવી શકાય છે.’

આ પણ વાંચો : દરેક વસ્તુ પર વધારે પડતો વિચાર કરવાનું બંધ કરવું જોઈએ : સુશાંત



ફિલ્મ સંદર્ભે અજય દેવગને કહ્યું હતું કે આ વર્ષે મે મહિનામાં અમે ફિલ્મનું શૂટિંગ પૂરું કરી લઈશું. ફિલ્મ નવેમ્બરમાં રિલીઝ કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

10 February, 2019 10:33 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK