Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુશાંતે સુસાઇડ કર્યાનું AIIMSએ જણાવતાં શ્વેતા સિંહ કીર્તિના સવાલો

સુશાંતે સુસાઇડ કર્યાનું AIIMSએ જણાવતાં શ્વેતા સિંહ કીર્તિના સવાલો

06 October, 2020 12:50 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુશાંતે સુસાઇડ કર્યાનું AIIMSએ જણાવતાં શ્વેતા સિંહ કીર્તિના સવાલો

શ્વેતા સિંહ કીર્તિ

શ્વેતા સિંહ કીર્તિ


સુશાંતસિંહ રાજપૂતના નિધનને લઈને AIIMSએ એને સુસાઇડ જણાવતાં શ્વેતા સિંહ કીર્તિએ તેમના પર સવાલ ઉઠાવ્યા છે. AIIMSના ડૉક્ટર સુધીર ગુપ્તાએ તેમના નિવેદનને બદલ્યું છે એવું એક ન્યુઝ ચૅનલમાં દેખાડવામાં આવ્યું હતું. એ ન્યુઝનો સ્ક્રીન શૉટ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શ્વેતાએ કૅપ્શન આપી હતી કે ‘જે પ્રકારે યુ-ટર્ન લેવામાં આવ્યો છે એને વિસ્તારપૂર્વક જણાવવું જોઈએ. આવું શું કામ કરવામાં આવ્યું?’





Whatsapp-channel Whatsapp-channel

06 October, 2020 12:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK