Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

પૈચાન કૌન?

Published : 05 May, 2026 10:54 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૯૦ના દાયકામાં મોટા અને નાના પડદા પર પોતાની છાપ છોડ્યા બાદ સર્વદમને ઇન્ડસ્ટ્રીમાંથી લાંબો વિરામ લીધો હતો

સર્વદમન બૅનરજી

સર્વદમન બૅનરજી


૯૦ના દાયકામાં દૂરદર્શન પર પૌરાણિક શો ‘શ્રીકૃષ્ણ’ આવ્યો હતો જેને ‘રામાયણ’ બનાવનાર રામાનંદ સાગરે તૈયાર કર્યો હતો. આ શો તો લોકપ્રિય થયો જ, પરંતુ એમાં કૃષ્ણનું પાત્ર ભજવનાર સર્વદમન બૅનરજીએ લોકોનાં દિલમાં ખાસ જગ્યા બનાવી હતી. લોકો તેમને ખરેખર ભગવાન કૃષ્ણ તરીકે માનવા લાગ્યા હતા. સર્વદમને આ પાત્રને એટલી સુંદર રીતે જીવંત બનાવ્યું હતું કે આજે પણ લોકો તેમને કૃષ્ણ તરીકે જ કલ્પે છે. ૯૦ના દાયકામાં મોટા અને નાના પડદા પર પોતાની છાપ છોડ્યા બાદ સર્વદમને ઇન્ડસ્ટ્રીમાંથી લાંબો વિરામ લીધો હતો. હાલમાં તે ફિલ્મોમાં નાના રોલમાં ક્યારેક દેખાય છે, પરંતુ તેમનો મુખ્ય ફોકસ હવે યોગ પર છે. તે ગ્લૅમરની દુનિયાથી દૂર રહીને હૃષીકેશમાં ગંગાના કિનારે યોગ શીખવે છે. સાથે જ તે ‘પંખ’ નામની એક સંસ્થાને પણ સપોર્ટ કરે છે.


Whatsapp-channel Whatsapp-channel

05 May, 2026 10:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK